March 27, 2026
અપરાધગુજરાત

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

બાપુનગરમા દિપુ સિંધીના આંતકથી લોકો બેહાલ થઇ ગયા છે, પોલીસને ફરિયાદ કરતા પણ આ લુખ્ખાતત્વ સામે કોઇ કાયદે સરની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે દિપુ સિંધી વધુ બેફામ બની ગયો છે.

https://youtube.com/shorts/AUuKSeUaTng?feature=share

ગત રોજ ગજાનંદચાલીમાં દિપુ સિંધી તથા તેના બજાણ્યા મિત્રો સાથે પુનમબેનના ઘર આગળ આવી બુમાબુમ કરતા હતા અને ગંદી ભિભસ્થ ગાળો બોલતા હોય જેથી પૂનમબેન બહાર આવી દિપુને પૂછ્યુ કેમ ગાળો બોલો છો તેમ કહેતા કોઇ કારણ વગર પુનમબેન સાથે બોલચાલી કરી તકરાર કરવા લાગેલા અને આ દિપૂ સિંધી સાથે આવેલ તેના બે મિત્રોને ઘરે લઈ આવી ઘરની બહાર લગાવેલ તથા અમારા પડોશમાં રહેતા કાશીબેન અને લતાબેના ઘરની બહાર લગાવેલ ટોરેન્ટ પાવરના મીટર તોડી નાખેલ અને ચાલી આવેલ દુકાનોના કાચ તોડી નાખ્યા હતા, બાઇક તોડફોડ કરી નુકશાન કર્યું અને આંતક મચાવ્યો હતો.

૧૦૦ નંબર ઉપર પોલીસ કન્ટ્રોલ રૂમમા ફોન કરી ગાડી બોલાવતા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા દિપુ અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. ગજાનંદચાલીમાં રહેતા રહેવાસીઓની સરકાર અને પોલીસથી આશા વ્યક્ત કરેછે કે તેમને દિપુ સિંધીના આંતક માથી મુક્તિ અપાવે અને યોગ્ય ન્યાય કરે.

https://youtu.be/xKfeQK1-lIM

Related posts

અમદાવાદ: અમિત શાહે અમદાવાદીઓને આપી મોટી ભેટ, 97 કરોડના સનાથલ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું, 70 હજાર વાહનચાલકોને મળશે રાહત

Ahmedabad Samay

આધારકાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે, સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે, જાણો શુ હશે નિયમો

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણીને હજુ હવે ખબર પડી કે ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલે છે, આંદોલથી દારૂ બંધ થશે કે બંધ બારણે વહીવટ ?

Ahmedabad Samay

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો