મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને IRCTCના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી...
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેકિસનેશન શરૂ થાય તે માટે...
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુકત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની ઉત્ત્।મ સુવિધાઓ સાથે...
કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં આવતા રેમડેસીવીર ઈન્જેક્શનની ભારે અછત છે અને સરકાર પણ તમામ દર્દીઓને ઇન્જેકશન પહોંચાડવામાં નિષ્ફળ રહી છે....
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ૭૫% બેડ કોરોના દર્દી માટે આરક્ષિત રાખવા હુકમ કરવામાં આવ્યા બાદ કાલથી અમદાવાદની ખાનગી હોસ્પીટલોમાં ૭૫% બેડ કોરોનાના દર્દી માટે આરક્ષીત રાખવા...
૧) અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮થી સવારે ૬ વાગ્યા સુધી કફર્યૂ હતો. ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ,...
કોરોનાના કેસમાં એકધારો વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારે આકરા નિયંત્રણો લાદવાના નિર્ણય લીધો છે જે અંતર્ગત વધુ ૯ શહેરોમાં રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો છે એ...