ભાવનગર જિલ્લાના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના વારસદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કોરોનાની આવી મહામારીમાં આવ્યા પ્રજાની મદદે અને તેમને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને, કોઇપણ સમયે કોઈ...
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એમાય જીવલેણ કોરોના વાઈરસે અમદાવાદને અજગરી ભરડામાં લીધુ હોય, તેમ પ્રતિદિન નોંધાતા...
ગાજિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવી રહ્યા છે. ગુરુદ્વારાના વ્યવસ્થાપક ગુરુપ્રીત સિંહ રમ્મીએ જણાવ્યુ કે અમે રસ્તા...
શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી લોકોને ઓક્સિજન મળી રહ્યો નથી. તેવામાં શહેરના પોલીસ સ્ટેશનમાં પ્રથમ...
અમદાવાદમાં હાલ કોરોનાએ રોકેટ ગતિ પકડી છે અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં અને હોમ કોરોન્ટાઇનમાં વધારો કરવામાં આવી રહ્યા છે, અમુક ઘરોમાંતો ઘરના તમમાં સભ્યો કોરોના...