ગુજરાતમાનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વિધવા તેમજ નિરાધાર બહેનોને અનાજ વિરણ કરાયું by Ahmedabad SamayApril 13, 20210 Share3 માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના ના કપરા સમયમાં વિધવા તેમજ નિરાધાર બહેનો ને ૧ મહીનો ચાલે એવી અનાજ કરિયાણા ની કીટ તેમજ સાડી આપવામા આવી હતી અને તેમને આવી કપરી પરિસ્થિતિમાં કોઈના સમક્ષ હાથ ન ફેલાવા પડે અને આત્મનિર્ભર બને માટે સેવા કરવામાં આવી હતી.