February 6, 2026
ગુજરાત

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

પૂર્વી લદ્દાખમાં  – 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓક્સિજનના અભાવને કારણે મળ્યું હતું, 16.15 મિનિટની ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા 8 એપ્રિલે શ્વાસ લેવામાં અસમર્થ થતા વિરગતિ પ્રાપ્ત થયા હતા

તેવોના મૃતદેહ અમદાવાદમાં લાવવાામાં આવ્યો હતો. . વીર સપૂતને અંતિમ સલામી આપીને ગાર્ડ ઓફ  ઓનર આપવામાં આવ્યું હતું, અમદાવાદ મેટ્રોપોલિટન પોલીસનો કાફલો અને સજ્જનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હવાલદાર કુલદીપસિંહ જમ્મુ કાશ્મીરમાં કામગીરીમાં સફળ રહ્યા છે અને વિવિધ સંવેદનશીલ પોસ્ટ્સ 2 વખત       આર.આર.માં રહ્યા બાદ, ભારતીય સૈન્યના બહાદુર,  હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયાને  કોટી કોટી નમન છે.

 

શહીદવીર હવાલદાર કુલદીપસિંહ પુરા ટિનેટ. તહસીલ – બાહ જીલ્લા – આગ્રા (યુપી) નિવાસી સ્વ. સુરેશસિંહના વૃદ્ધ પુત્ર (સુરેન્દ્રૃસિંહ) અને સ્વ. વિશાલસિંહ ભદૌરીયાના પુત્ર હતા. સુરસીંગ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, તાજેતરમાં સ્વ.હવલદાર કુલદીપસિંહના નાના ભાઈ શ્રી સંદીપસિંહ અમદાવાદની ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. સ્વ.હવલદાર કુલદીપસિંહનો જન્મ 28 જૂન 1981 ના રોજ પોલીસ ક્વાર્ટર્સ અમદાવાદમાં થયો હતો,  અમદાવાદમાં શિક્ષણ લીધું હતું, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. વીરગતી સમયે પૂર્તિ લડાખમાં 12 ગાર્ડ્સમાં ફરજ બજાવી રહ્યા હતા.

Related posts

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

Ahmedabad Samay

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

Ahmedabad Samay

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

એલ.જી. હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે માતાઓને સ્તનપાન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો