March 23, 2026
ગુજરાત

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

પૂર્વી લદ્દાખમાં  – 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓક્સિજનના અભાવને કારણે મળ્યું હતું, 16.15 મિનિટની ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા 8 એપ્રિલે શ્વાસ લેવામાં અસમર્થ થતા વિરગતિ પ્રાપ્ત થયા હતા

તેવોના મૃતદેહ અમદાવાદમાં લાવવાામાં આવ્યો હતો. . વીર સપૂતને અંતિમ સલામી આપીને ગાર્ડ ઓફ  ઓનર આપવામાં આવ્યું હતું, અમદાવાદ મેટ્રોપોલિટન પોલીસનો કાફલો અને સજ્જનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હવાલદાર કુલદીપસિંહ જમ્મુ કાશ્મીરમાં કામગીરીમાં સફળ રહ્યા છે અને વિવિધ સંવેદનશીલ પોસ્ટ્સ 2 વખત       આર.આર.માં રહ્યા બાદ, ભારતીય સૈન્યના બહાદુર,  હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયાને  કોટી કોટી નમન છે.

 

શહીદવીર હવાલદાર કુલદીપસિંહ પુરા ટિનેટ. તહસીલ – બાહ જીલ્લા – આગ્રા (યુપી) નિવાસી સ્વ. સુરેશસિંહના વૃદ્ધ પુત્ર (સુરેન્દ્રૃસિંહ) અને સ્વ. વિશાલસિંહ ભદૌરીયાના પુત્ર હતા. સુરસીંગ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, તાજેતરમાં સ્વ.હવલદાર કુલદીપસિંહના નાના ભાઈ શ્રી સંદીપસિંહ અમદાવાદની ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. સ્વ.હવલદાર કુલદીપસિંહનો જન્મ 28 જૂન 1981 ના રોજ પોલીસ ક્વાર્ટર્સ અમદાવાદમાં થયો હતો,  અમદાવાદમાં શિક્ષણ લીધું હતું, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. વીરગતી સમયે પૂર્તિ લડાખમાં 12 ગાર્ડ્સમાં ફરજ બજાવી રહ્યા હતા.

Related posts

લક્ષ્મી વિલા સ્કાય સિટીમાં દશહેરા નિમિતે સંપૂર્ણ દિવસ માટે યોજાયો ફાફડા જલેબીનો પ્રોગ્રામ

Ahmedabad Samay

અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં ભૂકંપના આચકા

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

ચૂંટણી લડવા પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માંગી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો