August 6, 2026
ગુજરાત

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

પૂર્વી લદ્દાખમાં  – 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓક્સિજનના અભાવને કારણે મળ્યું હતું, 16.15 મિનિટની ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા 8 એપ્રિલે શ્વાસ લેવામાં અસમર્થ થતા વિરગતિ પ્રાપ્ત થયા હતા

તેવોના મૃતદેહ અમદાવાદમાં લાવવાામાં આવ્યો હતો. . વીર સપૂતને અંતિમ સલામી આપીને ગાર્ડ ઓફ  ઓનર આપવામાં આવ્યું હતું, અમદાવાદ મેટ્રોપોલિટન પોલીસનો કાફલો અને સજ્જનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હવાલદાર કુલદીપસિંહ જમ્મુ કાશ્મીરમાં કામગીરીમાં સફળ રહ્યા છે અને વિવિધ સંવેદનશીલ પોસ્ટ્સ 2 વખત       આર.આર.માં રહ્યા બાદ, ભારતીય સૈન્યના બહાદુર,  હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયાને  કોટી કોટી નમન છે.

 

શહીદવીર હવાલદાર કુલદીપસિંહ પુરા ટિનેટ. તહસીલ – બાહ જીલ્લા – આગ્રા (યુપી) નિવાસી સ્વ. સુરેશસિંહના વૃદ્ધ પુત્ર (સુરેન્દ્રૃસિંહ) અને સ્વ. વિશાલસિંહ ભદૌરીયાના પુત્ર હતા. સુરસીંગ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, તાજેતરમાં સ્વ.હવલદાર કુલદીપસિંહના નાના ભાઈ શ્રી સંદીપસિંહ અમદાવાદની ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. સ્વ.હવલદાર કુલદીપસિંહનો જન્મ 28 જૂન 1981 ના રોજ પોલીસ ક્વાર્ટર્સ અમદાવાદમાં થયો હતો,  અમદાવાદમાં શિક્ષણ લીધું હતું, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. વીરગતી સમયે પૂર્તિ લડાખમાં 12 ગાર્ડ્સમાં ફરજ બજાવી રહ્યા હતા.

Related posts

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો