June 20, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay
અમદાવાદના  નવા નરોડા વિસ્તારમાં આવેલ  પંચગીની રેસીડેન્સીમાં આવેલ બ્રહ્મા કુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉજવણી કરવામાં આવી હતી, શિવ,પાર્વતી, કાર્તિક અને ગણેશજીના દર્શન...
ધર્મગુજરાત

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

Ahmedabad Samay
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મહાદેવ રેસીડેન્સીમાં આજ રોજ મહાશિવરાત્રી ના પાવન અવસર પર મહાદેવ રેસીડેન્સીમાં આવેલ શિવજીના મંદિરને ફુલહાર, દીવડાઓ અને લાઇન્ટિંગ દ્વારા સુંદર...
ગુજરાતધર્મ

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay
ભગવાન ભોળાનાથનો શુભ અવસર એટલે મહાશિવરાત્રી, શિવ એટલે કલ્યાણ.. આ કલ્યાણકારી દેવની મહાશિવરાત્રી એ દરેક માનવ સમુદાયે ભગવાન ભોળાનાથ ભોળા શંભુની પ્રાથના મંત્ર- અભિષેક શિવરૂઠી...
ગુજરાતરાજકારણ

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay
અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્‍યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પરની પ્રદેશ ભાજપે પસંદગી કરી...
ગુજરાત

અમદાવાદ ના નરોડા મા વિદ્યાર્થી ઓને કરાયા સન્માનિત

Ahmedabad Samay
રાજ્ય ના પુવઁ IPS પોલિસ અધિકારી ડીજી વણજારા સહિત સંતો-મહંતો એ વિદ્યાર્થી ઓને કયાઁ સન્માનિત, શહેર ના અલગ અલગ શાળા ના બાળકો એ ઓનલાઈન સ્પઁધા...
ગુજરાત

નેતાજીને જનતાનો પક્ષ લેવો પડ્યો ભારે, દમણ સામે લડતા નેતાજી થયા બદનામ

Ahmedabad Samay
અમદાવાદમાં અસારવા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદીપ પરમાર શહેરમાં અને રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યા છે. આવો જાણીએ શુ છે બનાવ. ધારાસભ્ય પ્રદીપ પરમાર  અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં...
ધર્મગુજરાત

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એ મુખ્ય તહેવારોમાં એક પ્રમુખ વ્રત – તહેવાર છે. તારીખ ૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ મહાશિવરાત્રિનો તહેવાર આવી રહેલ છે. જે કોઈ શિવભક્ત...
ગુજરાત

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay
આજે રાઠોડ પરિવારને તેના માસૂમ બાળકની જીવા દોરી બચાવવા માનવતાની જરૂર પડી છે ગંભીર બીમારી થી પીડાતા આ બાળકને મદદની જરૂર છે, કાનેસરના રહેવાસી રાઠોડ...
અપરાધગુજરાત

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay
અશોકભાઈ કરશનદાસ પટેલ (71) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા...
અપરાધગુજરાત

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay
ગોમતીપુર સ્થિત ઝાંઝરકા કોલોનીના ગેટ પાસે 6 માર્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ કરણ ઉર્ફે ભૂરા પરમાર નામના યુવકના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું....