May 12, 2026
ગુજરાત

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને  અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે, જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રિપોર્ટના અનુસંધાને કંટેઇન્મેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે,

હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 45 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર અમલમાં છે, તેમજ હાલ નોંધાયેલ કોવીડ 19ના કેસોને ધ્યાને લઇ આજ નવા 9 વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે અને 4 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવે છે

Related posts

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમા વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Ahmedabad Samay

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો