June 18, 2026

કેટેગરી: ગુજરાત

અપરાધગુજરાત

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay
હરિયાણામાં બનેલા નિકિતા હત્યા કાંડની કરણી સેના ના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતે નિંદા કરતા જણાવ્યું હતું કે “ જ્યારે સંપૂર્ણ ઘટના ની CCTV ફૂટેજ મળી...
ગુજરાતરાજકારણ

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયા ખાતેથી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવ્યા હતા. ગુજરાતના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેકટનો વિધિવત પ્રારંભ થયો...
ગુજરાતરાજકારણ

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેવડિયા પહોંચી ૧૭ જેટલા પ્રોજેકટનું લોકાર્પણ કર્યું છે. જેમાંનું એક આરોગ્ય વન છે. આરોગ્ય વન ૧૭ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં એક...
ગુજરાતરાજકારણ

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેશુભાઈ પટેલના તથા નરેશભાઈ કનોડીયા અને મહેશભાઈ કનોડિયાના નિવાસ સ્થાને જઈને તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. આજે સવારે ૧૦...
ગુજરાતરાજકારણ

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay
અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારના કોર્પોરેટર શ્રી અજયસિંહ ભદોરીયા ના બજેટ માંથી જનતાના સગવડ માટે વધુ એક કાર્ય કરવામાં આવ્યું,અજયસિંહ દ્વારા જનતાને અવર જવર કરતા પડતી...
ગુજરાતરાજકારણ

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay
તાજેતરમાં જ કોરોનાની માંદગીમાંથી સાજા થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના શ્રી કેશુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયુ છે : આજે સવારે તેમની પલ્સ અચાનક ઘટી...
ગુજરાતદેશ

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay
ભારતમાં કોરોના વાયરસની વચ્ચે અનેક ગૂડ ન્યૂઝ છે. રાહત આપનારા સમાચાર એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના કેસ ગત દિવસોની અપેક્ષા ઓછા છે....
ગુજરાતરાજકારણ

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay
ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર અને કરોડો લોકોના દિલ પર રાજ કરનારા અભિનેતા નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા બાદ...
ગુજરાત

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay
ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા  અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું ૭૭ વર્ષે નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં કોરોનાની ...
ગુજરાત

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન સમયે રખિયાલ,મેઘાણીનગર, મેમકો, પ્રેમનગર અને નરોડા તેના આસપાસ ના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બે...