March 23, 2026
અપરાધગુજરાત

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

હરિયાણામાં બનેલા નિકિતા હત્યા કાંડની કરણી સેના ના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતે નિંદા કરતા જણાવ્યું હતું કે “ જ્યારે સંપૂર્ણ ઘટના ની CCTV ફૂટેજ મળી ગયેલ છે અને હત્યાનો આરોપી ની પુષ્ટિ પણ થઈ ચૂકી છે તો પ્રશાસન કેમ હજુ તે હત્યારાઓ ને સજા નહી આપી શકી, હજુ સુધી તે આરોપીઓ ને કેમ સજા આપવામાં આવી નથી. હવે જનતાએ જાગવું પડશે અને આ લોકશાહીના દેશમાં જનતા દ્વારા ચૂંટાઈ આવેલી સરકારે આવા હત્યાકાંડ અને બળાત્કારકાંડ વિશે કંઈક વિચારવું પડશે, આવા આરોપીઓ માટે હવે કાનૂન ના નીતિ નિયમો બદલવા જોઈએ અરબના દેશોમાં આવા અપરાધો માટે કડક માં કડક સજા છે તેવુ આપના દેશમાં લાગુ કરવા જોઈએ તોજ આપના દેશમાં આવા અપરાધો બંધ થશે, જો સરકાર થી કઈ ના થતું હોયતો આવા અપરાધીઓને પ્રજાને હવાલે કરી દેવા જોઈએ કાતો આવા નરાધમોને ચાર રસ્તા પર લટકાવી ખુલ્લેઆમ સજા આપવી જોઈએ અને એવી સજા આપવી જોઈએ કે આપણી બહેન,માં સામે કોઈ આંખ ઉચી કરી જોવાનું સાહસ કરે કે વિચારે પણ તેની આત્મા કાંપી જવી જોઈએ, જો આવી સજા આપવાની પદ્ધતિ અપનાવીશું તોજ આપણી બહેનો, માં અને દીકરીઓ સુરક્ષિત રહી શકશે , સરકાર આવી બાબતે ધ્યાન નથી આપતી માટેજ કરણી સેના ને આવા અન્યાય સામે બહેન અને દીકરીઓ ના રક્ષણ માટે લડવું પડેછે અને કરણી સેના ગૌ હત્યા, બહેન અને દીકરીઓ પર થતા અત્યાચાર માટે લડતું આવ્યું છે, લડતું રહેશે અને જો સરકાર હજુ પણ આવી ગંભીર બાબતો પર ધ્યાન નહિ આપે અને આવા અપરાધો માટે કાનુન નહિ બદલશે તો હું અને મારી કરણી સેના બહેન, માં અને દીકરીઓ ના રક્ષણ હથિયાર પણ ઉપાડવા પડશે તો તે પણ કરીશું, જો નરાધમો આપણી બહેનો અને દીકરીઓને સાથે આવુ કૃત્ય કરતા વિચારતા નથી તો આપણે પણ તેમને ક્રુરમાં ક્રૂર સજા આપવા માટે પીછેહટ ન કરવી જોઈએ.

Related posts

નરોડા ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

દિલ્‍હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

Ahmedabad Samay

રાહતભર્યા સમાચાર, ઓક્સિજનની જરૂર ઓછી પડશે, કોરોનાની નવી દવાને મનજુરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો