November 18, 2025
ગુજરાત

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન સમયે રખિયાલ,મેઘાણીનગર, મેમકો, પ્રેમનગર અને નરોડા તેના આસપાસ ના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બે સમયનું ખાવાનું બનાવામાં આવતું હતુંજરૂરિયાત મંદ ને અનાજના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પરપ્રાંતિઓ ને પોતાના વતન વાપસી માટે પણ મદદરૂપ થયા હતા.

લોકડાઉન દરમિયાન ઘણા લોકો બેઘર થયા હતા તેવા સમયે જન જાગૃતિ ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા દ્વારા રહેવા અને જમવાની ઉત્તમ સગવડ પણ કરવામાં આવી હતી. એસ.પી
સિંહ ભદોરીયા ના આવા કામ ને જોતા ઘણા દાતા શ્રીઓ પણ સામે આવ્યા હતા અને તેમના આ જનકલ્યાણ કામ કરવા માટે મદદરૂપ થયા હતા

Related posts

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Samay

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો