March 29, 2026
ગુજરાત

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન સમયે રખિયાલ,મેઘાણીનગર, મેમકો, પ્રેમનગર અને નરોડા તેના આસપાસ ના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બે સમયનું ખાવાનું બનાવામાં આવતું હતુંજરૂરિયાત મંદ ને અનાજના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પરપ્રાંતિઓ ને પોતાના વતન વાપસી માટે પણ મદદરૂપ થયા હતા.

લોકડાઉન દરમિયાન ઘણા લોકો બેઘર થયા હતા તેવા સમયે જન જાગૃતિ ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા દ્વારા રહેવા અને જમવાની ઉત્તમ સગવડ પણ કરવામાં આવી હતી. એસ.પી
સિંહ ભદોરીયા ના આવા કામ ને જોતા ઘણા દાતા શ્રીઓ પણ સામે આવ્યા હતા અને તેમના આ જનકલ્યાણ કામ કરવા માટે મદદરૂપ થયા હતા

Related posts

AMC દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો