રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘેર-ઘેર જઈને દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં એવું બહાર મળ્યું છે...
તમે કોઇ પણ વિષમ પરિસ્થિતિનું સમાધાન મેળવવા માટે સક્ષમ રહેશો. તમારા સંપર્કો અને સંબંધોનો વિસ્તાર ખૂબ જ વધશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન...
આમલકી એકાદશી સામાન્યરીતે ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.આ આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન...
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં...
તારીખ ૨૨.૦૩.૨૧ થી ૨૮.૦૩.૨૧ સુધી નું અઠવાડિક રાશિ ભવિષ્ય મેષ આ સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય ખૂબ સરુ રહે, જીવનશૈલી બદલવા માટેના પ્રયાસો સફાળ થાય,ધીરજ રાખવી, શુભ...