મોહિની એકાદશી વ્રતના દિવસે એકાદશી નુ વ્રત કરવાનું છે મોહિની એટલે મોહમા પાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે,...
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોમાં રથયાત્રાને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.તેની સાથે જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો...
મંગળવારે આવનાર અમાસને ભૌમ અમાવસ્યા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભૌમ અમાવસ્યાને ધર્મ, કર્મ, સ્નાન, દાન અને પિતૃઓના તર્પણ માટે ખૂબ જ શુભ માનવામાં...
https://youtu.be/v7TaKQyH7Vg મેષ રાશિ વધુ પૈસાની અપેક્ષાથી નુકસાનની પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે.કોઈપણ મોટી ચિંતા દૂર થઈ શકે છે.પારિવારિક આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.આજે યુવાનોને વ્યવસાય,નોકરીની...
રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘેર-ઘેર જઈને દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં એવું બહાર મળ્યું છે...