March 4, 2026

કેટેગરી: ધર્મ

ધર્મ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને આ દિશામાં રાખવી રહેશે હીતાવહ, જાણો શું કહે છે નિયમ

Ahmedabad Samay
વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અજમાવીને વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુધારી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના ડસ્ટબિનને યોગ્ય દિશામાં રાખવામાં ન...
ધર્મ

આજનો દિવસ આ રાશિના લોકો માટે રહેશે મુશ્કેલ તો કોઈને મળશે લાભ અને સફળતા

Ahmedabad Samay
શનિવાર, 22 જુલાઈનો દિવસ વૃષભ રાશિના લોકો માટે આજનો સારો છે કામો પૂર્ણ થશે. મકર અને તુલા રાશિના લોકો માટે પૈસા અને કામની દ્રષ્ટિએ ખૂબ...
ધર્મ

અધિક માસની પદ્મિની એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Ahmedabad Samay
પદ્મિની એકાદશી અધિક મહિનામાં આવે છે. તેને કમલા એકાદશી પણ કહેવામાં આવે છે. 18મી જુલાઈથી અધિક માસનો પ્રારંભ થયો છે. તે 16 ઓગસ્ટના રોજ સમાપ્ત...
ધર્મ

આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજા વિધિ, મહત્ત્વ અને ચંદ્રદર્શનના ફાયદા

Ahmedabad Samay
પુરૂષોત્તમ માસની મધ્યમાં પ્રથમ અધિક શ્રાવણ શુક્લ પક્ષની ગણેશ ચતુર્થીનો મહાન તહેવાર 21 જુલાઇ શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ભગવાન ગણેશ અને ચંદ્રના સંયોજનથી બનેલી તમામ...
ધર્મ

અધિકમાસમાં દરરોજ કરો તુલસીની પૂજા, દૂર થઈ શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ

Ahmedabad Samay
હિંદુ ધર્મમાં, અધિક મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે કારણ કે તે ત્રણ વર્ષમાં એકવાર આવે છે. જેમ અંગ્રેજી કેલેન્ડરમાં લીપ વર્ષ હોય છે, તેવી...
ગુજરાતધર્મ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે રથયાત્રાને લઈને પૂરજોસ તૈયારી પોલીસ વિભાગ તેમજ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ...
ધર્મ

તુલસી પર આ સમયે ચઢાવવું જોઈએ જળ, જાણો કેવી રીતે કરવી તુલસીની પૂજા અને કાળજી

Ahmedabad Samay
હિંદુ ધર્મમાં તુલસીના છોડની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ છોડને પવિત્ર માનવામાં આવે છે અને કહેવાય છે કે જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે...
ધર્મ

સોમવારે તુલસી કે દૂધ સાથે કરો આ ઉપાય, નીલકંઠ પી જશે તમારા જીવનનું ઝેર

Ahmedabad Samay
અઠવાડિયાનો સોમવાર ભગવાન ભોલે ભંડારીને સમર્પિત છે. આ દિવસે મહાદેવની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જે લોકોના લગ્નમાં વિઘ્નો આવી રહ્યા છે તેમણે...
ધર્મ

આ અઠવાડિયે કઈ રાશિના વ્યક્તિને થશે ધંધામાં ફાયદો અને કોને થશે નુકસાન, જાણો મેષથી મીન સુધીની સ્થિતિ

Ahmedabad Samay
જૂન મહિનાનું નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મેષ, વૃષભ, મિથુન સહિત તમામ 12 રાશિઓ માટે આ સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આવી...
ધર્મ

શનિ વક્રી થઈને બનાવશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિના જાતકોને મળશે લાભ

Ahmedabad Samay
જૂનના મધ્યમાં શનિ ગ્રહ વક્રી ચાલ ચાલવાનો છે. શનિ 17 જૂને કુંભ રાશિમાં રાત્રે 10.48 કલાકે વક્રીચાલ ચાલશે. શનિની આ પૂર્વવર્તી સ્થિતિની સાથે કેન્દ્ર ત્રિકોણ...