August 6, 2026

કેટેગરી: ધર્મ

ધર્મ

આજે છે ભૌમ અમાવસ્યા જાણો પૂજા વિધિ અને મહિમા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay
મંગળવારે આવનાર અમાસને ભૌમ અમાવસ્યા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભૌમ અમાવસ્યાને ધર્મ, કર્મ, સ્નાન, દાન અને પિતૃઓના તર્પણ માટે ખૂબ જ શુભ માનવામાં...
ધર્મજીવનશૈલી

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, નશીબ કેટલું આપશે સાથ ,જાણો સપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા, તા-૦૩ થી ૦૯ મેં ૨૦૨૧

Ahmedabad Samay
  મેષ પરીક્ષાનો સમય ચાલુ છે, વધુ સારું છે કે તમે તમારા અભ્યાસ પર વધારે ધ્યાન આપો. કોઈ કારણસર આજે તમારે પોતાની જાતને કાબૂમાં રાખવી...
ગુજરાતધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay
તમારી લોકપ્રિયતાથી શત્રુ પરાસ્ત થશે. માન-પ્રતિષ્ઠા અને લાભના યોગ મજબૂત બનશે. સંપત્તિનો વિવાદ સમાપ્ત થશે. પારિવારિક સુખ-શાંતિ બનેલી રહેશે. વાહન ખરીદી માટે સમય ઉપયુક્ત છે....
ગુજરાતધર્મ

શુક્રવાર ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ છે કામદા એકાદશી. જાણો વ્રતની કથા અને ફાયદા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay
  એકાદશીનું વ્રત ત્રણ દિવસના નિત્યક્રમ સાથે સંબંધિત છે. બીજા દિવસે પેટમાં કોઈ શેષ ખોરાક ન રહે તે માટે ભક્તો ઉપવાસ દિવસના એક દિવસ પહેલા...
ગુજરાતધર્મ

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay
  https://youtu.be/v7TaKQyH7Vg મેષ રાશિ વધુ પૈસાની અપેક્ષાથી નુકસાનની પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે.કોઈપણ મોટી ચિંતા દૂર થઈ શકે છે.પારિવારિક આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.આજે યુવાનોને વ્યવસાય,નોકરીની...
દેશધર્મ

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay
રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘેર-ઘેર જઈને દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં એવું બહાર મળ્યું છે...
ગુજરાતધર્મ

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay
ગુડી પાડવા એ વસંત-સમયનો ઉત્સવ છે જે મરાઠી અને કોંકણી હિન્દુઓ માટે પરંપરાગત નવા વર્ષ તરીકે ઉજવે છે અને હિન્દુ કેલેન્ડર મુજબ પણ હિન્દૂ ઓનો...
ગુજરાતધર્મ

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay
  જાણો ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનું વિશેષ મહત્વ છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં...
ધર્મ

આ સપ્તાહનો રાશિફળ જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર, તા: ૦૫ થી ૧૧ એપ્રિલ

Ahmedabad Samay
  ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંબંધિત યોજના બનશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહી સમસ્યાઓથી રાહત મળશે. વધારે પડતા કામ રહેશે પરંતુ તમે તમારી કાર્યકુશળતા...
ધર્મ

જાણો આ સપ્તાહનો રાશિફળ શાસ્ત્રી શ્રી નિમેષ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay
  તમે કોઇ પણ વિષમ પરિસ્થિતિનું સમાધાન મેળવવા માટે સક્ષમ રહેશો. તમારા સંપર્કો અને સંબંધોનો વિસ્તાર ખૂબ જ વધશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન...