June 21, 2026
ધર્મગુજરાત

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મહાદેવ રેસીડેન્સીમાં આજ રોજ મહાશિવરાત્રી ના પાવન અવસર પર મહાદેવ રેસીડેન્સીમાં આવેલ શિવજીના મંદિરને ફુલહાર, દીવડાઓ અને લાઇન્ટિંગ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. મહાદેવ રેસીડેન્સીનાઆજુબાજુ ના ફ્લેટમાં શિવજીનું મંદિર ન હોવાથી આજુબાજુ ના રહેવાસીઓ એ પણ દર્શનનો લાભ લીધો હતું,

મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવ રેસીડેન્સીના રહેવાસીઓ તરફથી દર્શન કરવા આવતા ભાવિ ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોરોનાકાળ ની ગાઈડલાઈન નું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતુ.

Related posts

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો