June 22, 2026

કેટેગરી: જીવનશૈલી

ધર્મ

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

Ahmedabad Samay
શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે સાથે બંસીધર સોસાયટી ગ્રુપ ને શુભેચ્છા મુલાકાત...
ધર્મ

શિવરાત્રિ એટલે દેવાધિદેવ શિવના અવતરણનું પર્વ

Ahmedabad Samay
વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્‍સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્‍સવો પાછળ એક ચોક્કસ આધ્‍યાત્‍મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્‍ય છુપાયેલું છે. એટલે...
ગુજરાતધર્મ

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay
ગુજરાતના તમામ જિલ્લાઓની મસ્‍જિદો ઉપર લાઉડ સ્‍પીકરો ચડાવી વહેલી સવારથી રાત્રે સુધી પાંચ-પાંચ વખત નમાજની અજાન દ્વારા ધ્‍વનિ પ્રદૂષણ તેમજ લોકપ્રજામાં પરેશાની ઉભી થઈ છે....
જીવનશૈલીદેશબિઝનેસ

વનપ્લસ અને ઓપ્પો ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી

Ahmedabad Samay
વનપ્લસ અને ઓપ્પો ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી છે. ઓપ્પોએ પોતાના વનપ્લસના ઘણા નવા ડિવાઇસીસ માટે ઘણા બધા નવા AI ફીચર્સની જાહેરાત...
ધર્મ

આ કારણે પૂજામાં હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવેછે,જાણો સિંદૂર ચઢાવવાનું મહત્વ

Ahmedabad Samay
અઠવાડિયાના મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે. પૂજામાં હનુમાનજીને સિંદૂર ચઢાવવાનું મહત્વ છે. હનુમાનજીની પૂજા સિંદૂર ચઢાવ્યા વિના અધૂરી માનવામાં આવે છે....
દેશધર્મ

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay
અયોધ્યા, મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ પર ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે. જેમાં મંદિર માટે આંદોલન કરવું કે કોર્ટના નિર્ણયની રાહ જોવી...
જીવનશૈલીતાજા સમાચારદેશ

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay
ભારત લગભગ 28 વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે વિશ્વના 120 દેશોમાંથી રાષ્ટ્રીય વિજેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમને...
તાજા સમાચારદેશધર્મ

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay
મથુરામાં કૃષ્‍ણના જન્‍મસ્‍થળને લઈને મહત્‍વની માહિતી સામે આવી છે. RTI એટલે કે માહિતીના અધિકારના જવાબમાં, ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણએ કહ્યું છે કે મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં...
તાજા સમાચારદેશધર્મ

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay
વારાણસી જિલ્લા અદાલતે આજ રોજ જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર એક પૂજારીના પરિવારને આપ્યો હતો.   જિલ્લા...
તાજા સમાચારધર્મ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા

Ahmedabad Samay
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા,દેશમાં આજે ધર્મ, આધ્‍યાત્‍મિકતા અને સંસ્‍કળતિનો નવો સૂર્યોદય થયો છે અયોધ્‍યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન...