June 22, 2026

કેટેગરી: જીવનશૈલી

તાજા સમાચારદેશધર્મ

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay
રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રી-પુરુષો, સૌ રામમય બની ગયા છે. અયોધ્યાની શેરીઓ રામની કથા કહી રહી છે....
ધર્મરાજકારણ

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

Ahmedabad Samay
ભાજપે ત્રણ રાજ્‍યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્‍યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી...
ગુજરાતધર્મ

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay
ર૬ થી ૩૦ સુધી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાષાીનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્‍ય દરબાર કચ્‍છમાં...
ગુજરાતજીવનશૈલી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ, સ્પેશિયલ સ્પાઇન શૂઝ બનાવી આપવામાં આવશે

Ahmedabad Samay
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ છે. અહીં પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ ડિપાર્ટમેન્ટના તબીબો આ સમસ્યા સામે સ્પેશિયલ સૉલ બનાવી આપે છે. આ સૉલ...
જીવનશૈલીધર્મ

નવા વર્ષે આટલું કરીલો, વાસ્તુ અનુસાર ચીજ વસ્તુઓને આ રીતે મૂકો જેથી તમારા નસીબ ખૂલી જશે

Ahmedabad Samay
વાસ્તુની આપણા જીવનમાં ખૂબ જ મોટી અસર થાય છે. વાસ્તુ પર ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ નિર્ભર હોય છે. વાસ્તુ  શાસ્ત્ર અનુસાર દુનિયામાં બે પ્રકારની...
ધર્મ

અયોધ્યામાં ૨૧ લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવમાં આવશે

Ahmedabad Samay
રોશનીના પર્વ માટે અયોધ્‍યા રોશનીથી ઝગમગી ઉઠી છે . શણગાર એવી રીતે કરવામાં આવ્‍યો છે કે જાણે પૃથ્‍વી પર સ્‍વર્ગ ઉતરી આવ્‍યું હોય. ચમકતા રસ્‍તાઓ,...
જીવનશૈલીદુનિયા

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

Ahmedabad Samay
યુક્રેન અને રશિયા તેમજ ઇઝરાયેલ અને હમાસ વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયે બાબા વેંગાની વર્ષ ૨૦૨૪ની ભવિષ્‍યવાણીઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે. બાબા...
ગુજરાતજીવનશૈલીધર્મ

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay
દિપોત્‍સવી પર્વની રોનક શહેરના બજારમાં બરાબર દેખાઇ રહી છે. ત્‍યારે ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે. જોકે, પહેલા જ દિવસે  એકાદશી અને વાઘ બારસ...
જીવનશૈલી

દીપાવલીના દિવ્ય સંકલ્પો

Ahmedabad Samay
દીપાવલી એટલે જ્ઞાનરૂપી અજવાસ ફેલાવવાનો ઉત્સવ.આજે જયારે ચારે તરફ માહિતીઓના સ્તોત્રો વ્યક્તિને જાગૃત કરવાં હરીફાઈ કરતાં હોય ત્યારે , બે ઘડી થોભીને આપણે જે જ્ઞાન...
ગુજરાતધર્મ

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay
વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ, ક્ષત્રિય કુળના રાજા ઇક્ષવાંકુવંશ ના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રત્યે સમર્પણની લાગણીને ઉજાગર કરીને, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન...