March 23, 2026

કેટેગરી: જીવનશૈલી

ધર્મ

અયોધ્યામાં દીપોત્સવ ૨૦૨૫ ની ૯ મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર

Ahmedabad Samay
મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે દીપોત્સવ ૨૦૨૫ ની ૯મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે...
જીવનશૈલી

પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક વેજિટેરિયન ફૂડ્સ છે, જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે

Ahmedabad Samay
જો તમને એવું લાગે છે કે પનીર જ પ્રોટીનનો એકમાત્ર વેજિટેરિયન સોર્સ છે એ એકદમ ખોટું છે, તમને જણાવી દઈએ કે, પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક...
ગુજરાતધર્મ

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay
બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી. આ અવસર પર મહંત 108 અનુપમદાસજી ગુરુ 1008 સંતદાસજી (ગિરનારીબાપુ)ની ચાદર વિધી...
ધર્મ

અંબાજી માતાજીના દર્શન અને ત્યાં સુધી પહોંચાડતી રોપ-વેની સુવિધા તારીખ 14 ઓક્ટોબર, 2025ના દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે

Ahmedabad Samay
સુપ્રસિદ્ધ યાત્રાપીઠ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન માટે આવતા લાખો યાત્રાળુઓ માટે એક મહત્ત્વના સમાચાર. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગબ્બર પર્વત પર...
ધર્મ

કરવા ચોથ નિમિતે માર્કેટમાં લાગી ભીડ

Ahmedabad Samay
કરવા ચોથ માત્ર ભાવનાઓનો તહેવાર જ નહીં પરંતુ ભારતીય અર્થતંત્રને પ્રોત્‍સાહન આપતો તહેવાર બની ગયો છે. આ કારણે દેશભરના વેપારીઓ આ તહેવારને ખાસ બનાવવા માટે...
દેશધર્મ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay
ધીરેન્દ્ર શાસ્ત્રી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાંચ દિવસ રોકાશે. રવિવારે મીડિયા સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ગુઢિયારીના હનુમાનએ તેમને બોલાવ્યા છે. આગામી પાંચ દિવસ...
જીવનશૈલી

જો તમે રોજ સવારે ચા પીવો છો તો તેમાં આ એક વસ્તુ આજથી ઉમેરી ચા પીવો,તમારા પાચનતંત્ર સહિતની આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે

Ahmedabad Samay
સદીઓથી આદુને પાચનક્રિયાને મજબૂત કરવા, બળતરા ઘટાડવા તેમજ તંદુરસ્ત આરોગ્ય માટે મહત્ત્વનું માનવામાં આવે છે. જો તમે રોજ સવારે આદુવાળી ચા પીવો છો તો તમારા...
જીવનશૈલી

નવો મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે, અને પહેલા જ દિવસથી દેશભરમાં 10 જેટલા મોટા નિયમો બદલાઈ રહ્યા છે

Ahmedabad Samay
હજી સુધી આ નિયમો વિશે જાણ્યું નથી, તો હવે તમારે પસ્તાવું પડી શકે છે! વર્ષ 2025 નો નવો મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે, અને...
ગુજરાતધર્મ

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay
ઘણા લોકો આજે પણ ઘરના મુખ્ય દરવાજા પર અન્ય તોરણ લગાવ્યા વગર આસોપાલવનું તોરણ લગાવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના ઘરોમાં આસોપાલવનો તોરણ લગાવાય છે. શાસ્ત્રો...
ગુજરાતધર્મ

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay
અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. જેમાં 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો હતો. આટલી મોટી સંખ્યામાં કન્યાઓના પુજનની ઘટના...