June 22, 2026

કેટેગરી: જીવનશૈલી

જીવનશૈલી

શુ તમે પીઝા બર્ગર જેવા ફાસ્ટ ફૂડનું સેવન વધુ પડતો કરો છો ? તો ભવિષ્‍યમાં તમને ક્રોનિક પાચન કેન્‍સર અને ગંભીર હૃદય રોગ થઈ શકે છે.

Ahmedabad Samay
જો તમે લંચ અને ડિનર માટે પીઝા, પાસ્‍તા, બર્ગર, ઇન્‍સ્‍ટન્‍ટ નૂડલ્‍સ, સૂપ, તૈયાર ભોજન અને પેકેજ્‍ડ નાસ્‍તાનું સેવન કરો છો તો ભવિષ્‍યમાં તમને ક્રોનિક પાચન...
ગુજરાતધર્મ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay
ભારતીય જનતા પાર્ટીના સહયોગથી ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું...
ધર્મ

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર દિવાળીના પાવન અવસર પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું

Ahmedabad Samay
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર દિવાળીના પાવન અવસર પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શામળિયાના આ પ્રાચીન મંદિરને રંગબેરંગી લાઇટ્સની માળા અને વિશેષ પ્રકાશ વ્યવસ્થાથી...
ધર્મ

અયોધ્યામાં દીપોત્સવ ૨૦૨૫ ની ૯ મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર

Ahmedabad Samay
મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે દીપોત્સવ ૨૦૨૫ ની ૯મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે...
જીવનશૈલી

પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક વેજિટેરિયન ફૂડ્સ છે, જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે

Ahmedabad Samay
જો તમને એવું લાગે છે કે પનીર જ પ્રોટીનનો એકમાત્ર વેજિટેરિયન સોર્સ છે એ એકદમ ખોટું છે, તમને જણાવી દઈએ કે, પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક...
ગુજરાતધર્મ

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay
બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી. આ અવસર પર મહંત 108 અનુપમદાસજી ગુરુ 1008 સંતદાસજી (ગિરનારીબાપુ)ની ચાદર વિધી...
ધર્મ

અંબાજી માતાજીના દર્શન અને ત્યાં સુધી પહોંચાડતી રોપ-વેની સુવિધા તારીખ 14 ઓક્ટોબર, 2025ના દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે

Ahmedabad Samay
સુપ્રસિદ્ધ યાત્રાપીઠ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન માટે આવતા લાખો યાત્રાળુઓ માટે એક મહત્ત્વના સમાચાર. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગબ્બર પર્વત પર...
ધર્મ

કરવા ચોથ નિમિતે માર્કેટમાં લાગી ભીડ

Ahmedabad Samay
કરવા ચોથ માત્ર ભાવનાઓનો તહેવાર જ નહીં પરંતુ ભારતીય અર્થતંત્રને પ્રોત્‍સાહન આપતો તહેવાર બની ગયો છે. આ કારણે દેશભરના વેપારીઓ આ તહેવારને ખાસ બનાવવા માટે...
દેશધર્મ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay
ધીરેન્દ્ર શાસ્ત્રી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાંચ દિવસ રોકાશે. રવિવારે મીડિયા સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ગુઢિયારીના હનુમાનએ તેમને બોલાવ્યા છે. આગામી પાંચ દિવસ...
જીવનશૈલી

જો તમે રોજ સવારે ચા પીવો છો તો તેમાં આ એક વસ્તુ આજથી ઉમેરી ચા પીવો,તમારા પાચનતંત્ર સહિતની આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે

Ahmedabad Samay
સદીઓથી આદુને પાચનક્રિયાને મજબૂત કરવા, બળતરા ઘટાડવા તેમજ તંદુરસ્ત આરોગ્ય માટે મહત્ત્વનું માનવામાં આવે છે. જો તમે રોજ સવારે આદુવાળી ચા પીવો છો તો તમારા...