May 7, 2026

કેટેગરી: જીવનશૈલી

ધર્મ

કરવા ચોથ નિમિતે માર્કેટમાં લાગી ભીડ

Ahmedabad Samay
કરવા ચોથ માત્ર ભાવનાઓનો તહેવાર જ નહીં પરંતુ ભારતીય અર્થતંત્રને પ્રોત્‍સાહન આપતો તહેવાર બની ગયો છે. આ કારણે દેશભરના વેપારીઓ આ તહેવારને ખાસ બનાવવા માટે...
દેશધર્મ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay
ધીરેન્દ્ર શાસ્ત્રી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાંચ દિવસ રોકાશે. રવિવારે મીડિયા સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ગુઢિયારીના હનુમાનએ તેમને બોલાવ્યા છે. આગામી પાંચ દિવસ...
જીવનશૈલી

જો તમે રોજ સવારે ચા પીવો છો તો તેમાં આ એક વસ્તુ આજથી ઉમેરી ચા પીવો,તમારા પાચનતંત્ર સહિતની આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે

Ahmedabad Samay
સદીઓથી આદુને પાચનક્રિયાને મજબૂત કરવા, બળતરા ઘટાડવા તેમજ તંદુરસ્ત આરોગ્ય માટે મહત્ત્વનું માનવામાં આવે છે. જો તમે રોજ સવારે આદુવાળી ચા પીવો છો તો તમારા...
જીવનશૈલી

નવો મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે, અને પહેલા જ દિવસથી દેશભરમાં 10 જેટલા મોટા નિયમો બદલાઈ રહ્યા છે

Ahmedabad Samay
હજી સુધી આ નિયમો વિશે જાણ્યું નથી, તો હવે તમારે પસ્તાવું પડી શકે છે! વર્ષ 2025 નો નવો મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે, અને...
ગુજરાતધર્મ

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay
ઘણા લોકો આજે પણ ઘરના મુખ્ય દરવાજા પર અન્ય તોરણ લગાવ્યા વગર આસોપાલવનું તોરણ લગાવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના ઘરોમાં આસોપાલવનો તોરણ લગાવાય છે. શાસ્ત્રો...
ગુજરાતધર્મ

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay
અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. જેમાં 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો હતો. આટલી મોટી સંખ્યામાં કન્યાઓના પુજનની ઘટના...
જીવનશૈલી

તમે દરરોજ સવારે જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તેના ઇતિહાસ વિશે શું તમે જાણો છો? જાણો કેવીરીતે અને કોને બનાવ્યું દુનિયાનું પ્રથમ બ્રશ

Ahmedabad Samay
શુ કોઈ જેલનો કેદી પણ કોઈ ક્રાંતિ લાવી શકે છે , તમે દરરોજ સવારે જે ટૂથબ્રશનો ઉપયોગ કરો છો તેના વિશે કે તેના ઇતિહાસ વિશે...
ગુજરાતધર્મ

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay
નવલા નોરતાનો આરંભ થયો છે.  શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્ત માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી...
જીવનશૈલી

૨૨ સપ્‍ટેમ્‍બરથી, તમારા ખિસ્‍સા પરનો બોજ ઓછો થવાનો છે

Ahmedabad Samay
તમારા માટે સારા સમાચાર છે. કારણ કે, ૨૨ સપ્‍ટેમ્‍બરથી GST ઓછા થવાના કારણે તમારા ખિસ્‍સા પરનો બોજ ઓછો થવાનો છે. વાસ્‍તવમાં, સરકારે દરરોજ ઉપયોગમાં લેવાતી...
જીવનશૈલી

જો તમે ફેટી લિવર જેવી બીમારીઓથી બચવા માંગો છો અને પોતાના લિવરને સ્વસ્થ રાખવા માંગો છો, તો બની શકે તેટલા આવા ફૂડ્સથી દૂર રહો

Ahmedabad Samay
આજના સમયમાં ફેટી લિવરના કેસ ખૂબ ઝડપી વધી રહ્યા છે અને તેનું સૌથી મોટુ કારણ ખરાબ ખાન પાન અને વધારે પડતાં પ્રોસેસ્ડ ખોરાકનો આહાર કરવો....