શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના મોટાભાગના પ્રખ્યાત દેવી મંદિરો, જેમ કે જમ્મુની વૈષ્ણો દેવી, ગુવાહાટીનું કામાખ્યા મંદિર, હરિદ્વારનું મનસા માતા, માં અંબે અને...
અમદાવાદ શહેર વિસ્તાર ના બુખારાના મોહલ્લા માં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર તેની સ્થાપના 1931 માં કરવામાં આવેલી હતી,આ મંદિર આશરે 150 જૂનું અતિ પ્રાચીન...
આજ રોજ ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરવામાં આવ્યું હતું જે માં મુખ્ય મહેમાન તરીકે પાંચ વખત મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીતેલા શ્રી રજનીકાંત...
મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફિટનેસ રુટીનની મહત્વની વાતો શેર કર્યા કરે છે. તાજેતરની એક પોસ્ટમાં તેણે સૂર્ય નમસ્કારના ફાયદા અને આ ૧૨ યોગ આસનોની...
નેચર સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, હૈદરાબાદના 84% આઇટી કર્મચારીઓ ફેટી લીવરની સમસ્યાથી પીડિત જોવા મળ્યા. આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે અને...
આગામી ૨૭મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેના માટે આજે જળયાત્રા યોજાઇ છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર...