December 16, 2025
ગુજરાતધર્મ

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ‘કર્ણાવતીચા મહારાજા’ દ્વારા આ વર્ષે એક અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યું છે.આ વર્ષે ખાટુશ્યામના થીમ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે એક અનોખો અને લોકો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેછે.

લોકમાન્ય તિલકે શરૂ કરેલી હિન્દુત્વની ભાવનાને ફરી જગાડવા પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તેમના કાર્યક્રમોમાં કોઈ અશ્લીલ નૃત્ય કે ગીતો હોતા નથી. આરતી પછી અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત મંડળ ગણેશ મૂર્તિને લઈ પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે. આ વર્ષે પણ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે. તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) નો ઉપયોગ ટાળે છે. તેઓએ સ્થળ પર જ વિસર્જન કરવાની પહેલ કરી છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય.

Related posts

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

અમાસથી લઈને રથયાત્રા અને દેવશયની એકાદશી સુધી, અહીં જાણો જૂન મહિનાના ઉપવાસ અને તહેવારો

Ahmedabad Samay

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

પોતાના સીએમઓ ઓફિસર કહી મિત્રને છોડાવવા માગતા નકલી ઓફિસરને પોલીસે અમદાવાદથી ઝડપ્યો

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો