June 15, 2026
ગુજરાતધર્મ

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ‘કર્ણાવતીચા મહારાજા’ દ્વારા આ વર્ષે એક અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યું છે.આ વર્ષે ખાટુશ્યામના થીમ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે એક અનોખો અને લોકો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેછે.

લોકમાન્ય તિલકે શરૂ કરેલી હિન્દુત્વની ભાવનાને ફરી જગાડવા પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તેમના કાર્યક્રમોમાં કોઈ અશ્લીલ નૃત્ય કે ગીતો હોતા નથી. આરતી પછી અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત મંડળ ગણેશ મૂર્તિને લઈ પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે. આ વર્ષે પણ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે. તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) નો ઉપયોગ ટાળે છે. તેઓએ સ્થળ પર જ વિસર્જન કરવાની પહેલ કરી છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય.

Related posts

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

Ahmedabad Samay

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો