March 27, 2026
ગુજરાતધર્મ

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ‘કર્ણાવતીચા મહારાજા’ દ્વારા આ વર્ષે એક અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યું છે.આ વર્ષે ખાટુશ્યામના થીમ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે એક અનોખો અને લોકો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેછે.

લોકમાન્ય તિલકે શરૂ કરેલી હિન્દુત્વની ભાવનાને ફરી જગાડવા પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તેમના કાર્યક્રમોમાં કોઈ અશ્લીલ નૃત્ય કે ગીતો હોતા નથી. આરતી પછી અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત મંડળ ગણેશ મૂર્તિને લઈ પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે. આ વર્ષે પણ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે. તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) નો ઉપયોગ ટાળે છે. તેઓએ સ્થળ પર જ વિસર્જન કરવાની પહેલ કરી છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય.

Related posts

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો