February 14, 2026
ધર્મ

ખમાસા ખાતે આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન કરાયું

અમદાવાદ શહેર વિસ્તાર ના બુખારાના મોહલ્લા માં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર તેની સ્થાપના 1931 માં કરવામાં આવેલી હતી,આ મંદિર આશરે 150 જૂનું અતિ પ્રાચીન મંદિર છે તાજેતરમાં આ વર્ષે આ મંદિર નો જિણોદ્વાર કરવામાં આવ્યો હતો,

આ મંદિર ના જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે 17 મી ઓગસ્ટ 2025 ને રવિવાર શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન પણ કરવામાં આવ્યો હતો. આ મંદિર મુસ્લિમ વિસ્તારમાં હોવા છતાં બધાનો સાથ સહકાર મળી રહ્યો હતો અને કોમી એકતાની ઝલક જોવા મળી હતી

પાર્થ કાનડે તથા કાનડે પરિવાર તરફથી સમાજના લોકો ને કે આપણો સનાતન ધર્મ જળવાઈ રહે તે માટે સમાજ ના જે લોકો સિટી વિસ્તારમાં ખરીદી માટે આવે છે ત્યારે એ લોકો શ્રી ભંડારેશ્વર મહાદેવ ના દર્શન કરે જેથી આપણી હિંદુ ધર્મ ની સંસ્કૃતિ અને આસ્થા જળવાઈ રહે તેવી લોકો ને વિનંતી કરી ને શુભેરછાઓ પાઠવી હતી.

Related posts

100 વર્ષ પછી મીન રાશિમાં ગ્રહોનું ભવ્ય જોડાણ! 4 રાશિઓને હશે ચાંદી, ભાગ્ય ચમકશે

Ahmedabad Samay

Today Horoscope: આ 4 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, મંગળવાર, બજરંગ બલિની કૃપાથી બની રહી છે ધન-સંપત્તિ; તમારી જન્માક્ષર જાણો

Ahmedabad Samay

એપ્રિલમાં આ ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન આ 5 રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જશે.

Ahmedabad Samay

શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા ઘરમાં લગાવો આ 5 ચમત્કારી છોડ, પૂરી થશે દરેક મનોકામના

Ahmedabad Samay

લક્ષ્મીજી ચોક્કસપણે કરશે ઘરમાં પ્રવેશ, બસ આ જગ્યા પર સળગાવો પીળી મીણબત્તીઓ

Ahmedabad Samay

9 દિવસ પછી ખુલશે આ 3 રાશિઓનું ભાગ્ય, ચારે બાજુથી થશે ધનનો વરસાદ; તિજોરી ભરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો