May 12, 2026
ધર્મ

ખમાસા ખાતે આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન કરાયું

અમદાવાદ શહેર વિસ્તાર ના બુખારાના મોહલ્લા માં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર તેની સ્થાપના 1931 માં કરવામાં આવેલી હતી,આ મંદિર આશરે 150 જૂનું અતિ પ્રાચીન મંદિર છે તાજેતરમાં આ વર્ષે આ મંદિર નો જિણોદ્વાર કરવામાં આવ્યો હતો,

આ મંદિર ના જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે 17 મી ઓગસ્ટ 2025 ને રવિવાર શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન પણ કરવામાં આવ્યો હતો. આ મંદિર મુસ્લિમ વિસ્તારમાં હોવા છતાં બધાનો સાથ સહકાર મળી રહ્યો હતો અને કોમી એકતાની ઝલક જોવા મળી હતી

પાર્થ કાનડે તથા કાનડે પરિવાર તરફથી સમાજના લોકો ને કે આપણો સનાતન ધર્મ જળવાઈ રહે તે માટે સમાજ ના જે લોકો સિટી વિસ્તારમાં ખરીદી માટે આવે છે ત્યારે એ લોકો શ્રી ભંડારેશ્વર મહાદેવ ના દર્શન કરે જેથી આપણી હિંદુ ધર્મ ની સંસ્કૃતિ અને આસ્થા જળવાઈ રહે તેવી લોકો ને વિનંતી કરી ને શુભેરછાઓ પાઠવી હતી.

Related posts

૧૪ માર્ચ સોમવારના રોજ આવી રહી છે આમલકી એકાદશી.જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોશી દ્વારા તેની મહિમા

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

આ દિવસે થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ

Ahmedabad Samay

12 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો રાજયોગ, હવે આ 5 રાશિઓ પર થશે ધનનો વરસાદ

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો