March 28, 2026

કેટેગરી: રાજકારણ

અપરાધતાજા સમાચારરાજકારણ

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay
કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા EDની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે....
તાજા સમાચારરાજકારણ

બિહારની આ નવી સરકારમાં એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા અપનાવવામાં આવી

Ahmedabad Samay
નીતિશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે NDAના સમર્થન સાથે નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે...
તાજા સમાચારદેશરાજકારણ

નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

Ahmedabad Samay
રાજકીય ગરમાવા બાદ આખરે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે, હવે સાથે...
તાજા સમાચારદેશરાજકારણ

નીતીશ કુમારનો મહાગઠબંધને બાય-બાય, નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા ફરશે

Ahmedabad Samay
બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્‍વપૂર્ણ સાબિત થવાનો છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે બિહારમાં આજે મહાગઠબંધનની સરકાર ગમે ત્‍યારે પડી...
ગુજરાતરાજકારણ

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay
ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. શક્તિસિંહે કહ્યુ કે, સરકારની ખોટી નીતિને...
દેશરાજકારણ

સ્‍પ્રે ફેંકવું અને સંસદની બહાર અને અંદર સૂત્રોચ્‍ચાર કરવો એ સુરક્ષાની મોટી ખામી માનવામાં આવે છે

Ahmedabad Samay
લોકશાહીના સૌથી મોટા મંદિર પર બરાબર ૨૨ વર્ષ પહેલા પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બુધવારે તેની વર્ષગાંઠ હતી. તે જ દિવસે ત્રણ યુવકો અને એક...
તાજા સમાચારદેશરાજકારણ

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay
છત્તીસગઢમાં વિષ્‍ણુદેવ સાંઈને રાજ્‍યની કમાન સોંપવામાં આવી છે. વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે મુખ્‍યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગળહમંત્રી...
ધર્મરાજકારણ

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

Ahmedabad Samay
ભાજપે ત્રણ રાજ્‍યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્‍યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી...
ગુજરાતરાજકારણ

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay
દેશના ત્રણ  રાજ્યોમાં ભાજપની જીતને લઈ દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી છે. જે ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ...
ગુજરાતરાજકારણ

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

Ahmedabad Samay
અખંડ ભારતના શિલ્‍પી અને લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ ખાતે સામાજિક એકતા સંમેલન અને સેવાકાર્યોમાં વિરમગામ (અમદાવાદ ગ્રામ્‍ય)ના...