March 28, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી

Ahmedabad Samay
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા...
દેશરાજકારણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર જાણીએ તેમના અત્યાર સુધીના ઐતિહાસિક નિર્ણયો

Ahmedabad Samay
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ ભાઇ ભાઇ મોદીનો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. ભાજપે દેશભરમાં પોતાના નેતા અને વડાપ્રધાનના...
ગુજરાતરાજકારણ

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay
  આજે વિધાનસભા ગૃહમાં પ્રથમ વખત અધ્‍યક્ષના સામે લોકસભાના સાંસદો અને રાજ્‍યસભાના સાંસદો તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખને બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સી.આર. પાટીલ, શકિતસિંહ...
રાજકારણ

જનરલ વીકે સિંહે પીઓકેને લઈને મોટો દાવો કર્યો છે. જનરલ વીકે સિંહે કહ્યું કે જરા રાહ જુઓ,POK પોતાની મેળે ભારત આવશે

Ahmedabad Samay
મોદી સરકારમાં મંત્રી અને દેશના પૂર્વ આર્મી ચીફ રિટાયર્ડ જનરલ વીકે સિંહે મોટો દાવો કર્યો છે. જનરલ વીકે સિંહે પાકિસ્‍તાન અધિકૃત કાશ્‍મીર એટલે કે પીઓકેને...
ગુજરાતરાજકારણ

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay
ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે આજે પૂર્ણ થઇ ગઇ છે, અમદાવાદના નવા મેયર કોણ હશે તે લોકોના મનમાં સવાલો ચાલી રહ્યા...
રાજકારણ

પાટીદાર આંદોલનનો ચહેરો બનેલી AAPની મહિલા નેતા રેશ્મા પટેલે કર્યા લગ્ન, જાણો કોને પસંદ કર્યા જીવનસાથી?

Ahmedabad Samay
ગુજરાત આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રેશ્મા પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી નવા જીવનની શરૂઆત વિશે માહિતી આપી...
રાજકારણ

અમદાવાદ: આમ આદમી પાર્ટીને બે દિવસમાં લાગ્યો બીજો મોટો ફટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ છોડ્યો પક્ષ

Ahmedabad Samay
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા ભેમાભાઈ ચૌધરીએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. ઉત્તર...
રાજકારણ

આજે રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ, લદ્દાખમાં રાહુલ ગાંધીએ આપી પિતાને શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay
1984 થી 1989 સુધી ભારતના 7મા વડાપ્રધાન તરીકે સેવા આપનાર રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. આજે તેમની 79મી જન્મજયંતિ છે. આ...
રાજકારણ

‘આઝાદી કા અમૃત કાલ’ માં ભારતને મહાન બનાવવા માટે પોતાને ભારત માતાને સમર્પિત કરો: અમિત શાહે બતાવી ‘તિરંગા યાત્રા’ને લીલી ઝંડી

Ahmedabad Samay
ભારતના 77મા સ્વતંત્રતા દિવસ પહેલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે ગુજરાતમાં અમદાવાદમાં યુવાનોને ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માટે “આઝાદી કા અમૃત કાલ” ના...
દેશરાજકારણ

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય.મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા

Ahmedabad Samay
નરેન્‍દ્ર મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા છે, જે ઘણા કાયદાઓની નવી વ્‍યાખ્‍યા નક્કી કરશે. ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ન્‍યાય સંહિતા બિલ,...