અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. આ કેસની પ્રથમ સુનાવણીમાં કેજરીવાલ અને સંજય સિંહને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ...
