ભાજપમાં મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો છે. હાઈકમાન્ડે જાન્યુઆરી સુધીમાં 50 ટકા જિલ્લા સંગઠનોના વડા-પ્રમુખોની વરણી...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત...