July 22, 2026
ગુજરાતરાજકારણ

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ. ૧૦ ઓક્‍ટોબરથી ૧૭ ઓક્‍ટોબર વચ્‍ચે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રવાસ કરીને ૬ જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ..પ્રવાસનો પ્રારંભ અને પ્રથમ દિવસનો કાર્યક્રમ.

પ્રદેશ અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે સવારે અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત કરી છે.

અંબાજીમાં દર્શન બાદ, તેઓ પાલનપુર ખાતે આયોજિત કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ, પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના આગેવાનો સાથે ભોજન લઈને સિદ્ધપુર જવા રવાના થશે. સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધીની યાત્રા દરમિયાન આવતા અનેક ગામોમાં તેઓ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે. મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરશે. અંતે, ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં GSTમાં રાહતને અનુલક્ષીને સ્‍ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

Related posts

મહારાષ્ટ્રના બારામતી ખાતે થયું પ્લેન ક્રેશ, મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારનું થયું અવસાન

Ahmedabad Samay

LPG પુરવઠા પર લાદવામાં આવેલા પ્રતિબંધો લગભગ સંપૂર્ણપણે હટાવી દીધા, ગ્રાહકો હવે પહેલાની જેમ LPGનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

સ્પાઇસજેટ એરલાઇન્સની જબરજસ્ત ઓફર, ટીકીટ પણ હવે મેળવો હવે હપ્તેથી

Ahmedabad Samay

છત્રપતિ શિવાજીની ‘વાઘનાખ’ને લંડનથી મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું જાણો વાઘનખાનું ઇતિહાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો