May 7, 2026
ગુજરાત

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

દિવાળી ના પાવન પર્વ પર નિકુલ મારૂ સામાજિક કાર્યકર્તા દ્વારા તેમના સાથી મિત્રો દ્વારા અવાર નવાર સામાજીક કાર્ય કરવામા આવતા હોય છે જેમને આજ રોજ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખતા લોકોમા કમજોરીન ફેલાય,શારીરિક ક્ષમતા વધે તે અર્થે લોકો ના સ્વાસ્થય ની ચિંતા કરી ને મેઘાણીનગર શાર્કમારકિત માં ૨૫૦૦ જેટલા પેકેટ ગુલકોશની લોકોને વહેંચણી કરી હતી.

Related posts

અર્બન બુલ્સે કવિન્સ કપ ગર્લ ફૂટબોલ પોતાના નામે કર્યું

Ahmedabad Samay

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો