February 6, 2026
ગુજરાત

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

દિવાળી ના પાવન પર્વ પર નિકુલ મારૂ સામાજિક કાર્યકર્તા દ્વારા તેમના સાથી મિત્રો દ્વારા અવાર નવાર સામાજીક કાર્ય કરવામા આવતા હોય છે જેમને આજ રોજ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખતા લોકોમા કમજોરીન ફેલાય,શારીરિક ક્ષમતા વધે તે અર્થે લોકો ના સ્વાસ્થય ની ચિંતા કરી ને મેઘાણીનગર શાર્કમારકિત માં ૨૫૦૦ જેટલા પેકેટ ગુલકોશની લોકોને વહેંચણી કરી હતી.

Related posts

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

અમદાવાદ – સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 55થી 75 ડિગ્રી વળેલી ખૂંધ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી

Ahmedabad Samay

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા

Ahmedabad Samay

આ સપ્તાહ કાર્ય ક્ષેત્રેમાં ઘણા જાતકો ને થશે ફાયદો નુકશાન જાણો આ સપ્તાહનું રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી પાસેથી

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

CM ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૨૦૦ બેડની કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો