May 7, 2026
ગુજરાત

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

દિવાળી ના પાવન પર્વ પર નિકુલ મારૂ સામાજિક કાર્યકર્તા દ્વારા તેમના સાથી મિત્રો દ્વારા અવાર નવાર સામાજીક કાર્ય કરવામા આવતા હોય છે જેમને આજ રોજ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખતા લોકોમા કમજોરીન ફેલાય,શારીરિક ક્ષમતા વધે તે અર્થે લોકો ના સ્વાસ્થય ની ચિંતા કરી ને મેઘાણીનગર શાર્કમારકિત માં ૨૫૦૦ જેટલા પેકેટ ગુલકોશની લોકોને વહેંચણી કરી હતી.

Related posts

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

દર વર્ષના જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ થી શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા હોલિકા દહન કરાયું

Ahmedabad Samay

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

પંજાબ અને હરિયાણા ખેડૂત આંદોલનના કારણે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના પ્રવાહને અસર થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો