March 23, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

તા. ૧૪/૦૧/૨૦૨૨ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસ પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના સતીષ બી ઠાકોર કાર્યકારી (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ)ભાવેશભાઈ દવે (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ) અને જયકિશન જાની (યુવા અધ્યયક્ષ ગુજરાત પ્રદેશ) દ્વારા જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે સમસ્ત હિન્દૂ ભાઇ બહેનોએ મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ આહ્વાન કરે છે કે આપ સહુ ને પોત પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા વગાડીને એક ઐતિહાસિક સણ ને સાક્ષી બનાવીને અને  રાબેતા મુજબ દર મહિને બે વાર હનુમાન ચાલીસા વગાડી શું,

વેશ્વિક કોરોના મહામારી નો નાશ થાય તે માટે આપ સહુ ને આહ્વાન હનુમાન ચાલીસા સાંભળવથી શરીર માં એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણું મન એક સારા વિચારો ને સ્થાન જેના થી કોરોના જેવી મહામારી ને પણ માત આપે છે

તો આપ સહુ હિન્દુ ધર્મના ભાઈ બહેનો ને મહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા પોતાના ઘરના ધાબા ઉપર વગાડીશું આ ઐતિહાસિક પ્રસંગનો શુભ આરંભ.તા. ૧૪/૦૧/૨૦૨૨ થી દર મહિને બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે

New up 01

Related posts

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

ચાલું વર્ષના અંત સુધીમાં એએમસીનું દેવું 4000 કરોડથી વધી જશે તેવો વિપક્ષનો આક્ષેપ

Ahmedabad Samay

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાત બિપરજોયએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી,વીજળી થઇ ગુલ

Ahmedabad Samay

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

અમદાવાદ – વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, FRCની માગ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો