ગુમ થનાર નું નામ – રૂબી જયકિશોર રામનરેશ યાદવ
રામન ની વાડી , સૈજપુર ટાવર અંદર , અમદાવાદ.
ગુમ થનાર તા ૬ – ૦૧- ૨૦૨૧ના રોજ ઘરેથી ક્યાંક ચાલી જઈ ગુમ થયેલ છે .
ઓળખ ના ચિન્હો ડાબા હાથની કલા ઉપર અંગ્રેજી માં IR છુંદરાથી ત્રાવેલ છે .
જે કોઈપણ વ્યક્તિ ને આ મહિલા અંગે માહિતી મળતા તેમના પતિ જયકિશોર યાદવને ને મો.નંબર પર ૮૬૩૦૪૭૫૫૦ સંપર્ક કરવા અથવા નજદીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન : ૦૭૯-૨૨૮૨-૪૫ –
