May 7, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

તા. ૧૪/૦૧/૨૦૨૨ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસ પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના સતીષ બી ઠાકોર કાર્યકારી (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ)ભાવેશભાઈ દવે (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ) અને જયકિશન જાની (યુવા અધ્યયક્ષ ગુજરાત પ્રદેશ) દ્વારા જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે સમસ્ત હિન્દૂ ભાઇ બહેનોએ મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ આહ્વાન કરે છે કે આપ સહુ ને પોત પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા વગાડીને એક ઐતિહાસિક સણ ને સાક્ષી બનાવીને અને  રાબેતા મુજબ દર મહિને બે વાર હનુમાન ચાલીસા વગાડી શું,

વેશ્વિક કોરોના મહામારી નો નાશ થાય તે માટે આપ સહુ ને આહ્વાન હનુમાન ચાલીસા સાંભળવથી શરીર માં એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણું મન એક સારા વિચારો ને સ્થાન જેના થી કોરોના જેવી મહામારી ને પણ માત આપે છે

તો આપ સહુ હિન્દુ ધર્મના ભાઈ બહેનો ને મહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા પોતાના ઘરના ધાબા ઉપર વગાડીશું આ ઐતિહાસિક પ્રસંગનો શુભ આરંભ.તા. ૧૪/૦૧/૨૦૨૨ થી દર મહિને બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે

New up 01

Related posts

FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો,નિયત કરતા વધુ ફી વસુલતા કડક કાર્યવાહી કરવામાં આવી

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્ય બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન શરૂ થશે.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ચાંદખેડા, અમદાવાદ ખાતે મફત આંખની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો