March 23, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

તા. ૧૪/૦૧/૨૦૨૨ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસ પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના સતીષ બી ઠાકોર કાર્યકારી (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ)ભાવેશભાઈ દવે (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ) અને જયકિશન જાની (યુવા અધ્યયક્ષ ગુજરાત પ્રદેશ) દ્વારા જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે સમસ્ત હિન્દૂ ભાઇ બહેનોએ મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ આહ્વાન કરે છે કે આપ સહુ ને પોત પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા વગાડીને એક ઐતિહાસિક સણ ને સાક્ષી બનાવીને અને  રાબેતા મુજબ દર મહિને બે વાર હનુમાન ચાલીસા વગાડી શું,

વેશ્વિક કોરોના મહામારી નો નાશ થાય તે માટે આપ સહુ ને આહ્વાન હનુમાન ચાલીસા સાંભળવથી શરીર માં એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણું મન એક સારા વિચારો ને સ્થાન જેના થી કોરોના જેવી મહામારી ને પણ માત આપે છે

તો આપ સહુ હિન્દુ ધર્મના ભાઈ બહેનો ને મહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા પોતાના ઘરના ધાબા ઉપર વગાડીશું આ ઐતિહાસિક પ્રસંગનો શુભ આરંભ.તા. ૧૪/૦૧/૨૦૨૨ થી દર મહિને બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે

New up 01

Related posts

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણીની બહુચરાજીમાં આજે જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ,જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો