June 22, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

તા. ૧૪/૦૧/૨૦૨૨ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસ પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના સતીષ બી ઠાકોર કાર્યકારી (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ)ભાવેશભાઈ દવે (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ) અને જયકિશન જાની (યુવા અધ્યયક્ષ ગુજરાત પ્રદેશ) દ્વારા જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે સમસ્ત હિન્દૂ ભાઇ બહેનોએ મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ આહ્વાન કરે છે કે આપ સહુ ને પોત પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા વગાડીને એક ઐતિહાસિક સણ ને સાક્ષી બનાવીને અને  રાબેતા મુજબ દર મહિને બે વાર હનુમાન ચાલીસા વગાડી શું,

વેશ્વિક કોરોના મહામારી નો નાશ થાય તે માટે આપ સહુ ને આહ્વાન હનુમાન ચાલીસા સાંભળવથી શરીર માં એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણું મન એક સારા વિચારો ને સ્થાન જેના થી કોરોના જેવી મહામારી ને પણ માત આપે છે

તો આપ સહુ હિન્દુ ધર્મના ભાઈ બહેનો ને મહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા પોતાના ઘરના ધાબા ઉપર વગાડીશું આ ઐતિહાસિક પ્રસંગનો શુભ આરંભ.તા. ૧૪/૦૧/૨૦૨૨ થી દર મહિને બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે

New up 01

Related posts

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

Ahmedabad Samay

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો