March 26, 2026
ગુજરાત

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨મું નાં વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ની ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે સ્વધા સોસિયલ ફાઉન્ડેશન તરફ થી ૨૭/૦૨/૨૨ નાં રોજ ચાંદખેડામાં એક સેમીનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ માં બોર્ડ એક્ઝામ ની ભય દૂર કરવા તથા ધોરણ ૧૦વીં અને ૧૨મું પાસ થયા પછી નું કેરિયર માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.. આ સેમીનાર માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ આવ્યા અને માર્ગદર્શન નું લાભ લીધું હતું.. વિદ્યાર્થીઓ માં એમના કેરિયર પ્રત્યે ઘણું ઉત્સાહ જોવા મળ્યો હતો.

સેમીનાર માં Atharv Education,Chandkheda નાં અધ્યક્ષ શ્રી સંદીપ શ્રીવાસ્તવ જી એ વિદ્યાર્થીઓ ને બહુ સરસ રીતે એમના કેરિયર માટે માર્ગદર્શન આપ્યું અને એમને કીધું કે વિદ્યાર્થીઓ નાં માર્ગદર્શિકા માટે એ હંમેશા ઉલબ્ધ છે.. ઉપરોક્ત સેમીનાર માં શ્રી વિશાલ શ્રીવાસ્તવ,શ્રી બી.આર. પાંડે સહિત નાં લોકો હાજર રહ્યા હતા..

Related posts

પોલીસ બેડામાં શોકનો માહોલ, રેન્જ આઇ.જી કેસરસિંહ ભાટીનું અવસાન

Ahmedabad Samay

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય ,ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ શાયોના પ્લાઝા ઉપર લાગેલ મોબાઈલ ટાવર માંથી મશીન તૂટી પડ્યું, જાનહાની ટળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો