June 24, 2026
ગુજરાત

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨મું નાં વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ની ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે સ્વધા સોસિયલ ફાઉન્ડેશન તરફ થી ૨૭/૦૨/૨૨ નાં રોજ ચાંદખેડામાં એક સેમીનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ માં બોર્ડ એક્ઝામ ની ભય દૂર કરવા તથા ધોરણ ૧૦વીં અને ૧૨મું પાસ થયા પછી નું કેરિયર માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.. આ સેમીનાર માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ આવ્યા અને માર્ગદર્શન નું લાભ લીધું હતું.. વિદ્યાર્થીઓ માં એમના કેરિયર પ્રત્યે ઘણું ઉત્સાહ જોવા મળ્યો હતો.

સેમીનાર માં Atharv Education,Chandkheda નાં અધ્યક્ષ શ્રી સંદીપ શ્રીવાસ્તવ જી એ વિદ્યાર્થીઓ ને બહુ સરસ રીતે એમના કેરિયર માટે માર્ગદર્શન આપ્યું અને એમને કીધું કે વિદ્યાર્થીઓ નાં માર્ગદર્શિકા માટે એ હંમેશા ઉલબ્ધ છે.. ઉપરોક્ત સેમીનાર માં શ્રી વિશાલ શ્રીવાસ્તવ,શ્રી બી.આર. પાંડે સહિત નાં લોકો હાજર રહ્યા હતા..

Related posts

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

Ahmedabad Samay

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ગરમી સાથે ગુજરાતમાં હવામાનના મિશ્ર મિજાજ વચ્ચે આગામી સાત દિવસ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો