August 8, 2026
ગુજરાત

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨મું નાં વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ની ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે સ્વધા સોસિયલ ફાઉન્ડેશન તરફ થી ૨૭/૦૨/૨૨ નાં રોજ ચાંદખેડામાં એક સેમીનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ માં બોર્ડ એક્ઝામ ની ભય દૂર કરવા તથા ધોરણ ૧૦વીં અને ૧૨મું પાસ થયા પછી નું કેરિયર માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.. આ સેમીનાર માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ આવ્યા અને માર્ગદર્શન નું લાભ લીધું હતું.. વિદ્યાર્થીઓ માં એમના કેરિયર પ્રત્યે ઘણું ઉત્સાહ જોવા મળ્યો હતો.

સેમીનાર માં Atharv Education,Chandkheda નાં અધ્યક્ષ શ્રી સંદીપ શ્રીવાસ્તવ જી એ વિદ્યાર્થીઓ ને બહુ સરસ રીતે એમના કેરિયર માટે માર્ગદર્શન આપ્યું અને એમને કીધું કે વિદ્યાર્થીઓ નાં માર્ગદર્શિકા માટે એ હંમેશા ઉલબ્ધ છે.. ઉપરોક્ત સેમીનાર માં શ્રી વિશાલ શ્રીવાસ્તવ,શ્રી બી.આર. પાંડે સહિત નાં લોકો હાજર રહ્યા હતા..

Related posts

કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજ દ્વારા કિંજલ દવે એ આંતરજ્ઞાતિય સગાઈ કરતા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

અશ્વના અવસાન બાદ તેની સમાધિ બનાવી, અશ્વપ્રેમની સ્ટોરી આવી સામે

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો