અમદાવાદના કાંકરિયા ખાતે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન અને સેવ ઇન્ડિયન ફેમિલી ના સદસ્યો દ્વારા દશેરા નિમિત્તે જનજાગૃતિ અને લોકહિત માટે કાનુન નો નો દુર ઉપયોગ કરતી સ્ત્રીઓ માટે એક સંદેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો,
જેમા રાવણ ની સાથે સુરપંખા નુ પણ દહન કરવામા આવ્યુ હત, કારણ કે રાવણને ગેરમાર્ગે દોરનાર સુરપંખા ના કારણેજ રાવણે પોતાના કુળ તથા પોતાની લંકાનુ તથા રાવણના સમગ્ર કુળનુ સર્વનાશ થયુ હતુ,
સ્ત્રીઓ દ્વારા કાનૂનો દૂર ઉપયોગ કરી પુરોષોને ખોટા કેસમા ફસાવી,પુરુષોના પરિવારને પણ ખોટા કેસમા ફસાવવામા આવવાના કિસ્સા વધી રહ્યા છે, પુરુષોને તેમના બાળકોથી અલગ કરી એકલા કરી દેવામા આવે છે અને તેમને માનસિક રીતે એટલા હેરાન કરી દેવામા આવે છે કે તેવો આત્મહતા કરવા પર મજબુર થઇ જતા હોય છે,
પુરુષો ને સમાન ન્યાય મળે અને પુરૂષો આત્મહત્યા કરવાના કિસ્સાને રોકવા માટે આ કાર્યક્રમ યોજાયો તેમા મોટી સંખ્યામા ગુજરાત સમાનતા ફાઉન્ડેશનના અધિકારીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

