February 5, 2026
રાજકારણ

પીએમ નરેન્દ્ર મોદી જણાવ્યું ધ કશ્મીર ફાઇલ જેવી ફિલ્મો બનતી રહેવી જોઇએ

પીએમ નરેન્દ્ર મોદીએ  બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરીને પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાને કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતાનો ધ્વજ લઈને હંમેશા ફરતા સમગ્ર સમૂહને આઘાત લાગ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે જો કોઈએ તે સમયે હિંમતથી કામ કર્યું હોત તો મહાત્મા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવીને દુનિયાની સામે મૂકી હોત તો અમે મેસેજિંગ કરી શકયા હોત. પહેલીવાર કોઈ વિદેશીએ ગાંધી ફિલ્મ બનાવી અને જયારે તેને ઓસ્કાર મળ્યો ત્યારે દુનિયાને ખબર પડી કે ગાંધી આટલા મહાન વ્યકિત છે.

https://fb.watch/bM7heJRc8g/

Related posts

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

Ahmedabad Samay

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

કોંગ્રેસના કે. રોસૈયાહનું દુઃખદ નિધન

Ahmedabad Samay

પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન બન્યા, જાણો નેપાળના નવા PM વિશે તેમના જીવન વિશે

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો