દેશભરમાં કાશ્મીરી પંડિતો પર કશ્મીરમાં કરવામાં આવેલા અત્યાચારો અને સત્ય ઘટના ઓને દર્શાવામાં આવી છે હજુ સુધી આ ઘટનાઓ ઉપર કોઇ ફિલ્મ બનાવવામાં આવી નથી જ્યારે આ ફિલ્મ બનાવવામાં આવી છે તો સૌ કોઈ આ મુવી જોઈ ભાવુક થઇ ગયા છે, વડાપ્રધાન મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે.
આ ફિલ્મ જોવા માટે લોકો એક બીજાને પ્રેરિત કરી રહ્યા છે તેવામાં મેઘાણીનગરમાં આવેલ એમ.કે.ચશ્મા ઘરના સંચાલક શ્રી મહેશભાઇ દ્વારા આકર્ષક ઓફરો આપવામાં આવી રહી છે. ધ કશ્મીર ફાઇલની મુવી ટિકિટ બતાવવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ૧૦૦૦ની ખરીદી પર બે ધ કશ્મીર ફાઇલ મુવી ટિકિટ ફ્રીની ઓફર આપવામાં આવી રહી છે,
