May 8, 2026
રાજકારણ

પીએમ નરેન્દ્ર મોદી જણાવ્યું ધ કશ્મીર ફાઇલ જેવી ફિલ્મો બનતી રહેવી જોઇએ

પીએમ નરેન્દ્ર મોદીએ  બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરીને પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાને કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતાનો ધ્વજ લઈને હંમેશા ફરતા સમગ્ર સમૂહને આઘાત લાગ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે જો કોઈએ તે સમયે હિંમતથી કામ કર્યું હોત તો મહાત્મા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવીને દુનિયાની સામે મૂકી હોત તો અમે મેસેજિંગ કરી શકયા હોત. પહેલીવાર કોઈ વિદેશીએ ગાંધી ફિલ્મ બનાવી અને જયારે તેને ઓસ્કાર મળ્યો ત્યારે દુનિયાને ખબર પડી કે ગાંધી આટલા મહાન વ્યકિત છે.

https://fb.watch/bM7heJRc8g/

Related posts

મણિપુર કેસ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- આ ઘટના શરમજનક

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ બંગાળના રાજકારણમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, દીદીને રાજીનામું આપવું નથી

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો