May 12, 2026
ગુજરાત

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

રામનવમીની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ખંભાતમાં નાજુક સ્થિતિ પેદા થઈ છે. ટાવર બજાર અને ચગડોળ ગ્રાઉન્ડ નજીક તોફાની તત્વોએ 7 થી 8 દુકાનોમાં આગચંપી કરી છે. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અચાનક જ શોભા યાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા.

Related posts

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

બપોર સુધી મતદાન રહ્યું સારું, દિગજ નેતાઓએ કર્યું મતદાન, ઘણી જગ્યાઓએ EVM બગડ્યા

Ahmedabad Samay

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

Ahmedabad Samay

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો