March 23, 2026
ગુજરાત

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

રામનવમીની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ખંભાતમાં નાજુક સ્થિતિ પેદા થઈ છે. ટાવર બજાર અને ચગડોળ ગ્રાઉન્ડ નજીક તોફાની તત્વોએ 7 થી 8 દુકાનોમાં આગચંપી કરી છે. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અચાનક જ શોભા યાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા.

Related posts

બીઝ ટ્રીઝ નેટવર્કિંગ અને બિઝનેસ કોમ્યુનિટી દ્વારા બિઝનેસ ગ્રોથ માટેના મહાસંગ્રામ એટલે “કુરુક્ષેત્ર – ૨૩”નું ભવ્ય આયોજન કરાયું

admin

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે આવી મોટી ભરતી

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો