March 27, 2026
ગુજરાત

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

રામનવમીની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ખંભાતમાં નાજુક સ્થિતિ પેદા થઈ છે. ટાવર બજાર અને ચગડોળ ગ્રાઉન્ડ નજીક તોફાની તત્વોએ 7 થી 8 દુકાનોમાં આગચંપી કરી છે. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અચાનક જ શોભા યાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા.

Related posts

કોર્પોરેશન દ્વારા ફાયર NOC મુદ્દે વધુ ૫૪૨ હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ ફટકારી

Ahmedabad Samay

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા શિવરંજની ચાર રસ્તા પર મોટો ભૂવો, અત્યાર સુધી 19 ભૂવા પડી ગયા

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “વીમાની ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો