August 13, 2026
ગુજરાત

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું હતું .

જેમાં વધુ છોકરા અને છોકરીઓ ભાગ લીધો હતો અને એ લોગો માં આર્ટસ અને ક્રાફટ ” અને વિશે અનેરો ઉત્સાહ જોવા મળ્યું હતો .


આ વર્કશોપ ના આયોજન ટ્રસ્ટ ના શ્રીમતી આશા શર્મા દ્વારા કરવા આવ્યું,ઉપપ્રમુખ શ્રી સંદિપ શ્રીવાસ્તવ દ્વારા જાડાવવા મા આવ્યું કી ભવિષ્ય માં પણ આવા વર્કશોપ ચાલુ રહેશે જેથી જરૂરત મંદ મહિલાઓ ને સાચા અર્થ મા આત્મનિર્ભર બની સકે.

Related posts

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

Ahmedabad Samay

હવે સારવાર નાની હોય કે મોટી, આરોગ્‍ય વીમો તમને મદદ કરશે. જો તમને ફક્‍ત ૨ કલાક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તમને હક દાવો મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો