March 26, 2026
ગુજરાત

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું હતું .

જેમાં વધુ છોકરા અને છોકરીઓ ભાગ લીધો હતો અને એ લોગો માં આર્ટસ અને ક્રાફટ ” અને વિશે અનેરો ઉત્સાહ જોવા મળ્યું હતો .


આ વર્કશોપ ના આયોજન ટ્રસ્ટ ના શ્રીમતી આશા શર્મા દ્વારા કરવા આવ્યું,ઉપપ્રમુખ શ્રી સંદિપ શ્રીવાસ્તવ દ્વારા જાડાવવા મા આવ્યું કી ભવિષ્ય માં પણ આવા વર્કશોપ ચાલુ રહેશે જેથી જરૂરત મંદ મહિલાઓ ને સાચા અર્થ મા આત્મનિર્ભર બની સકે.

Related posts

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૫૫૧ દર્દીઓની સર્જરી કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

Ahmedabad Samay

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે:હવામાન વિભાગ

Ahmedabad Samay

આર્મી જવાન રાઘવેન્દ્રસિંહ તોમરનું ભવ્ય સ્વાગ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો