June 24, 2026
ગુજરાત

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજીક કર્યો અને આવનાર સમયમાં થનાર સામાજીક સ્નેહ સંમેલન વિશે અને સમાજના અનેક વિષયો પર ટ્રસ્ટના સભ્યો દ્વારા  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રથમ મેમ્બર મિટિંગ માં મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવ્યા હતા.

મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી સંજયભાઈ દેવલેકર ને સમાજના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ દેવલેકર અને સમાજના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરને નિમણૂક કરવામાં આવ્યા હતા, ટ્રસ્ટ અને સમાજના સભ્યોએ તમામને શુભેચ્છાઓ પાઠવી અને ટ્રસ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે ત્રણેયના અધ્યક્ષતામાં સમાજના હિતેક્ષુક કાર્ય કરવામાં આવશે અને સમાજ એક નવીન દિશા તરફ આગળ વધશે અને વિકાસ કરશે.

Related posts

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો