March 23, 2026
ગુજરાત

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજીક કર્યો અને આવનાર સમયમાં થનાર સામાજીક સ્નેહ સંમેલન વિશે અને સમાજના અનેક વિષયો પર ટ્રસ્ટના સભ્યો દ્વારા  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રથમ મેમ્બર મિટિંગ માં મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવ્યા હતા.

મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી સંજયભાઈ દેવલેકર ને સમાજના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ દેવલેકર અને સમાજના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરને નિમણૂક કરવામાં આવ્યા હતા, ટ્રસ્ટ અને સમાજના સભ્યોએ તમામને શુભેચ્છાઓ પાઠવી અને ટ્રસ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે ત્રણેયના અધ્યક્ષતામાં સમાજના હિતેક્ષુક કાર્ય કરવામાં આવશે અને સમાજ એક નવીન દિશા તરફ આગળ વધશે અને વિકાસ કરશે.

Related posts

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

ધંધાર્થીઓ માટે બાકડા પણ નથી જેથી નીચે પાથરી ને શાકભાજી રાખવા પડે : આકરા તાપ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલી અનુભવે

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

ક્રીડા ભારતી દ્વારા ચિંતન અને મંથન ખેલ જગત સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમમાં યોજાશે

Ahmedabad Samay

રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

Ahmedabad Samay

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો