May 9, 2026
ગુજરાતતાજા સમાચારધર્મ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

ગુજરાતની પાવન ધરા પર હિન્દુઓને જાગ્રત કરવા અને હિન્દૂ ધર્મની અને હિન્દુઓના રક્ષણ અને હક્ક માટે સતત લડતા લડતા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા છે, આ પાચ વર્ષમા ગુજરાતના તમામ શહેરમા સંગઠનનો વિકાસ થયો છે અમે આ પાચ વર્ષમા હી હિન્દૂ ધર્મના રક્ષા માટે ઘણા સફળતાપૂર્વક આંદોલન કર્યા છે,


આ સફળતાના પાચ વર્ષ પૂર્ણ થવાની ખુશીમા આજ રોજ અમદાવાદ ખાતે મહા સંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિવિધ કાર્યક્રમો અયોજન કરવામા આવયા હતા.

https://youtu.be/UcCmgk7Gk5E
આ કાર્યક્રમમા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન મિશ્રા, વિશેષ અતિથિ શ્રી કાજલ હિન્દુસ્તાની અને અન્ય વિશેષ મહેમાનો, સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા.

Related posts

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

બનાસકાંઠા: વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવા ભરઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા

Ahmedabad Samay

NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ નું જુઠાણું આવ્યું સામે

Ahmedabad Samay

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો