June 22, 2026
ગુજરાત

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

આગામી યોજવાના ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે શામળદાસ ખાતે વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રહી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે જ્ઞાન યજ્ઞનું કાર્યક્રમ યોજાયો તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય કોરડીયા પ્રદીપભાઈ ખીમાણી રામભાઈ વાળા નિલેશભાઈ ધુલેશિયા સહિતના લોકો પ્રસિદ્ધ રહ્યા હતા જેમાં ડોક્ટર જીતુભાઈ કુમાર માર્ગદર્શક આપતા કહ્યું હતું કે પરીક્ષા એ માત્ર એક વર્ષ દરમિયાન તમે અભ્યાસ કર્યો છે તેનું મૂલ્યાંકન છે તેની ચિંતા કરવાની ડર રાખવાની જરૂર નથી અનેક સામાન્ય પરિવારમાંથી આવતા અને મહંત વ્યક્તિત્વ થાય તેવા લોકો ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓએ વાલીઓને કહ્યું હતું કે પરીક્ષાની ચિંતા મહોત્સવ તરીકે નહીં પરંતુ જ્ઞાન ઉત્સવ તરીકે ઉજવવાનું અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ એક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ દ્વારા સેમિનારનો લાભ લીધો હતો આગામી દિવસોમાં આવનાર બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

Related posts

બારકોડ ની દુનિયામાં ઉંચી ઉડાન ભરતી કંપની એટલે “ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ”

Ahmedabad Samay

ક્રીડા ભારતી દ્વારા ચિંતન અને મંથન ખેલ જગત સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમમાં યોજાશે

Ahmedabad Samay

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

તા.૨૬ – ૨૭ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો