March 24, 2026
અપરાધ

કુતરા ના ત્રાસ થી લોકોને મુક્ત કરવા માટે બનાવેલ ખસીકરણ કેન્દ્ર શરૂ થવાના બાકી

જુનાગઢ સહિત તમામ લોકોને શાંતિ ટ્રસ્ટ છે ખાસ કરીને રાત્રિના સમયે ચક્રીય વાહન ચાલકોને ગમે ત્યાંથી પસાર થતી વખતે જ પડે છે નાઈટ શિફ્ટમાં નોકરી કરનાર ની હાલત જોવા જેવી હોય છે એવું નથી કે આ સ્થિતિ હલતંત્ર પાસે નથી હોતો પણ આ વિષય સૈનિક સત્તા તંત્ર હવાલે હોવાથી તેને સ્થાનિક તંત્ર ઘણી બધી શહેર શરમ રાખવી પડતી હોવાથી લોકોને શાંત રસ્તામાંથી મુક્ત નથી મળતી શહેરમાં પણ વર્ષોથી રખડતા સોનું આતંક ઓછો નથી આ સ્થિતિમાંથી ચૌદમાં નાણાપંચના ડમ્પીંગ સાઈડ ખાતે ડોગ સ્ટરીર ઇન્જેક્શન સેન્ટર બનાવ્યું છે કે 2016 17 માં એની ગ્રાન્ટ આવી હતી ત્યાર પછી બન્યું તો છે કે 2021 માં અને તારીખ 26 ડિસેમ્બર 2021 ના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર તેનું લોકાર્પણ કરી દીધું પણ હજુ સુધી અહીં એક પણ શ્વાનનું સ્ટડીલાઈઝેશન એટલે કે ખસીકરણ કરવામાં આવ્યું નથી જોક રાજેન્દ્ર શરૂઆત થાય તો માત્ર જુનાગઢ જ નહીં આખા જિલ્લામાંથી સ્થાનિક રસ્વર રાજ્યની સંસ્થાઓ રખડતા સ્વરને પકડી ખસીકરણ માટે મોકલી શકે છે

Related posts

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

હવસખોર પ્રિન્સિપાલની બજરંગ દળ દ્વારા કરાઇ ધરપકડ, LC ના બદલે માતા પાસે કરી શારીરિક માંગણી

Ahmedabad Samay

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Ahmedabad Samay

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો