May 9, 2026
અપરાધ

કુતરા ના ત્રાસ થી લોકોને મુક્ત કરવા માટે બનાવેલ ખસીકરણ કેન્દ્ર શરૂ થવાના બાકી

જુનાગઢ સહિત તમામ લોકોને શાંતિ ટ્રસ્ટ છે ખાસ કરીને રાત્રિના સમયે ચક્રીય વાહન ચાલકોને ગમે ત્યાંથી પસાર થતી વખતે જ પડે છે નાઈટ શિફ્ટમાં નોકરી કરનાર ની હાલત જોવા જેવી હોય છે એવું નથી કે આ સ્થિતિ હલતંત્ર પાસે નથી હોતો પણ આ વિષય સૈનિક સત્તા તંત્ર હવાલે હોવાથી તેને સ્થાનિક તંત્ર ઘણી બધી શહેર શરમ રાખવી પડતી હોવાથી લોકોને શાંત રસ્તામાંથી મુક્ત નથી મળતી શહેરમાં પણ વર્ષોથી રખડતા સોનું આતંક ઓછો નથી આ સ્થિતિમાંથી ચૌદમાં નાણાપંચના ડમ્પીંગ સાઈડ ખાતે ડોગ સ્ટરીર ઇન્જેક્શન સેન્ટર બનાવ્યું છે કે 2016 17 માં એની ગ્રાન્ટ આવી હતી ત્યાર પછી બન્યું તો છે કે 2021 માં અને તારીખ 26 ડિસેમ્બર 2021 ના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર તેનું લોકાર્પણ કરી દીધું પણ હજુ સુધી અહીં એક પણ શ્વાનનું સ્ટડીલાઈઝેશન એટલે કે ખસીકરણ કરવામાં આવ્યું નથી જોક રાજેન્દ્ર શરૂઆત થાય તો માત્ર જુનાગઢ જ નહીં આખા જિલ્લામાંથી સ્થાનિક રસ્વર રાજ્યની સંસ્થાઓ રખડતા સ્વરને પકડી ખસીકરણ માટે મોકલી શકે છે

Related posts

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુઓ મામલે 782 FIR દાખલ થઈ, તે છતાં પશુઓ રોડ પર

Ahmedabad Samay

વડોદરા: પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી 1 વર્ષના દીકરાની માતાએ ગળે ફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો