August 7, 2026
ગુજરાતઅપરાધ

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

વડોદરા સામુહિક દુષ્કર્મ અને કથિત આપઘાતનો મામલે 19 દિવસે હવે SITની રચના કરવામાં આવી છે. 6 સિનિયર અધિકારીઓના સુપરવીઝન હેઠળ હવે સમગ્ર કેસની ઉડી તપાસ થશે. કમિટીમાં રેલવે. ક્રાઈમ બ્રાન્ચ, તેમજ પોલીસના મોટા અધિકારીઑનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રેલવે પોલીસ પીળા કલરની સાઈકલ જે ઘટનાસ્થળ નજીકથી મળી હતી તેની તપાસ પણ કરી રહી છે. અગાઉ મિકેનિક પાસે યુવતી પંચર કરાવવા પહોંચી હતી જે બાદ સાયકલ પણ કેસમાં મહત્વની કડી બની ગઈ હતી પણ પોલસને મળેલી સાયકલ અંગે મિકેનિક પાસે પણ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે પોલીસને મળેલી સાયકલ યુવતીની નહીં

Related posts

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો