June 22, 2026
ગુજરાતઅપરાધ

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

વડોદરા સામુહિક દુષ્કર્મ અને કથિત આપઘાતનો મામલે 19 દિવસે હવે SITની રચના કરવામાં આવી છે. 6 સિનિયર અધિકારીઓના સુપરવીઝન હેઠળ હવે સમગ્ર કેસની ઉડી તપાસ થશે. કમિટીમાં રેલવે. ક્રાઈમ બ્રાન્ચ, તેમજ પોલીસના મોટા અધિકારીઑનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રેલવે પોલીસ પીળા કલરની સાઈકલ જે ઘટનાસ્થળ નજીકથી મળી હતી તેની તપાસ પણ કરી રહી છે. અગાઉ મિકેનિક પાસે યુવતી પંચર કરાવવા પહોંચી હતી જે બાદ સાયકલ પણ કેસમાં મહત્વની કડી બની ગઈ હતી પણ પોલસને મળેલી સાયકલ અંગે મિકેનિક પાસે પણ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે પોલીસને મળેલી સાયકલ યુવતીની નહીં

Related posts

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારો કર્યો

Ahmedabad Samay

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો