May 9, 2026
અપરાધ

કુતરા ના ત્રાસ થી લોકોને મુક્ત કરવા માટે બનાવેલ ખસીકરણ કેન્દ્ર શરૂ થવાના બાકી

જુનાગઢ સહિત તમામ લોકોને શાંતિ ટ્રસ્ટ છે ખાસ કરીને રાત્રિના સમયે ચક્રીય વાહન ચાલકોને ગમે ત્યાંથી પસાર થતી વખતે જ પડે છે નાઈટ શિફ્ટમાં નોકરી કરનાર ની હાલત જોવા જેવી હોય છે એવું નથી કે આ સ્થિતિ હલતંત્ર પાસે નથી હોતો પણ આ વિષય સૈનિક સત્તા તંત્ર હવાલે હોવાથી તેને સ્થાનિક તંત્ર ઘણી બધી શહેર શરમ રાખવી પડતી હોવાથી લોકોને શાંત રસ્તામાંથી મુક્ત નથી મળતી શહેરમાં પણ વર્ષોથી રખડતા સોનું આતંક ઓછો નથી આ સ્થિતિમાંથી ચૌદમાં નાણાપંચના ડમ્પીંગ સાઈડ ખાતે ડોગ સ્ટરીર ઇન્જેક્શન સેન્ટર બનાવ્યું છે કે 2016 17 માં એની ગ્રાન્ટ આવી હતી ત્યાર પછી બન્યું તો છે કે 2021 માં અને તારીખ 26 ડિસેમ્બર 2021 ના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર તેનું લોકાર્પણ કરી દીધું પણ હજુ સુધી અહીં એક પણ શ્વાનનું સ્ટડીલાઈઝેશન એટલે કે ખસીકરણ કરવામાં આવ્યું નથી જોક રાજેન્દ્ર શરૂઆત થાય તો માત્ર જુનાગઢ જ નહીં આખા જિલ્લામાંથી સ્થાનિક રસ્વર રાજ્યની સંસ્થાઓ રખડતા સ્વરને પકડી ખસીકરણ માટે મોકલી શકે છે

Related posts

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

અવધેશ રાયની હત્યાના મામલે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી દોષિત, 3 દાયકા જૂનો છે કેસ

Ahmedabad Samay

આઇશા જેવો બીજો કિસ્સો બનતા બચી ગયો, કોર્પોરેશનમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર એ દહેજ માંગણીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

બગોદરામાં બોગસ તબીબ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો