June 22, 2026
ગુજરાતધર્મ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ,આગેવાનો સાથે તથા ધર્મપ્રેમી જનતા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો ૧૦૦ મો મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.

રામકથાના આઠમા દિવસે તે  જ સ્થળે સંસ્થાના પ્રમુખ  આર. પી. પટેલ તેમજ અમદાવાદ પૂર્વ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટશ્રીઓ અને અન્ય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેમાં પ્રમુખશ્રીએ આજની વડાપ્રધાનશ્રી ની આજ મન કી બાતમાં કહેલી વાતો શિક્ષા અને સંસ્કૃતિ સામૂહિક રીતે દરેકના સહયોગ થકી સમાજનિર્માણ અને રાષ્ટ્રનાનિર્માણ માં દરેક નાગરિકનું યોગદાન થઈ શકે.

આ સાથે વડાપ્રધાન શ્રીએ મન કી બાતમાં ઘણા એવા પ્રસંગો થકી લોકોમાં પ્રેરણાદાયી મળી રહે તેવી વાતો કરી હતી.

Related posts

અમદાવાદ – તથ્ય પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થતા પોલીસ આ દિશામાં કરશે તપાસ

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

IIM અમદાવાદનો ગ્લોબલ રેન્કિંગમાં રેન્ક ઘટ્યો, જાણો કેટલો છે રેન્ક

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો