March 23, 2026
ગુજરાતધર્મ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ,આગેવાનો સાથે તથા ધર્મપ્રેમી જનતા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો ૧૦૦ મો મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.

રામકથાના આઠમા દિવસે તે  જ સ્થળે સંસ્થાના પ્રમુખ  આર. પી. પટેલ તેમજ અમદાવાદ પૂર્વ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટશ્રીઓ અને અન્ય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેમાં પ્રમુખશ્રીએ આજની વડાપ્રધાનશ્રી ની આજ મન કી બાતમાં કહેલી વાતો શિક્ષા અને સંસ્કૃતિ સામૂહિક રીતે દરેકના સહયોગ થકી સમાજનિર્માણ અને રાષ્ટ્રનાનિર્માણ માં દરેક નાગરિકનું યોગદાન થઈ શકે.

આ સાથે વડાપ્રધાન શ્રીએ મન કી બાતમાં ઘણા એવા પ્રસંગો થકી લોકોમાં પ્રેરણાદાયી મળી રહે તેવી વાતો કરી હતી.

Related posts

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

નાગપંચમી પહેલા સપનામાં સાપ દેખાય તો કઈ વાતનો સંકેત આપે છે? જાણો ક્લિક કરીને

Ahmedabad Samay

કિંજલ દવેને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

અમદાવાદના હાટકેશ્વર -ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાથી નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો