March 25, 2025
ગુજરાતધર્મ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ,આગેવાનો સાથે તથા ધર્મપ્રેમી જનતા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો ૧૦૦ મો મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.

રામકથાના આઠમા દિવસે તે  જ સ્થળે સંસ્થાના પ્રમુખ  આર. પી. પટેલ તેમજ અમદાવાદ પૂર્વ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટશ્રીઓ અને અન્ય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેમાં પ્રમુખશ્રીએ આજની વડાપ્રધાનશ્રી ની આજ મન કી બાતમાં કહેલી વાતો શિક્ષા અને સંસ્કૃતિ સામૂહિક રીતે દરેકના સહયોગ થકી સમાજનિર્માણ અને રાષ્ટ્રનાનિર્માણ માં દરેક નાગરિકનું યોગદાન થઈ શકે.

આ સાથે વડાપ્રધાન શ્રીએ મન કી બાતમાં ઘણા એવા પ્રસંગો થકી લોકોમાં પ્રેરણાદાયી મળી રહે તેવી વાતો કરી હતી.

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

ગુજરાતભરમાં લોકડાઉનના ભણકારા વાગવા લાગ્યા

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો