February 6, 2026
Other

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

ભક્તિ સર્કલથી ગેલેક્સી હોમ્સ વચ્ચે ઘટનાઓના પગલે સર્કલ બનાવવાની માગણી  પાંચ વરસથી કરાઈ રહી હતી. જેના પગલે  આખરે અહીં સર્કલનું કામ શરૂ કરાયું છે.છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરાતી હતી હવે લોકોને છે દાસ્તાન કે ઓઢવ સર્કલ સુધી ધક્કા ખાવા પડશે નહીં,વધુમાં લોકોનો સમય અને ઈંધણ વેડફાતા તે પણ હવે નહિ થાય રાહદારીઓને મોટી રાહત મળશે.

નિકોલમાં ભક્તિસર્કલ વિસ્તારમાં છેલ્લા એક દસકામાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરવા માંડ્યા છે. અહીં સંખ્યા બંધપાર્ટીપ્લોટ, રહેણાકમકાનો અને એપાર્ટમેન્ટો બન્યા છે. જેમાં હજારો લોકો વસવાટ કરેછે. રિંગરોડની સામેની તરફ ગેલેક્સી હોમ્સ આસપાસ પણ રહેણાક વિસ્તાર વિકસ્યો છે. ત્યારે આ બંને વિસ્તાર વચ્ચેરિંગરોડ પર ડિવાઈડર હોવાથી લોકોને છેક દાસ્તાન કે ઓઢવ સર્કલ સુધી ધક્કો ખાવો પડતો હતો ઘણી તકલીફો વેઠવી પડતી હતી અને રસ્તો ઓળંગતા લોકો  પુરપાટ ઝડપે દોડતા વાહનોની હડફેટે ચડી | અકસ્માતનો ભોગ બનતા હતા. અહીં છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં અહીં સર્કલ બની ગયા બાદ લોકોની મુશ્કેલીનો અંત આવશે. સાથે સાથે ભક્તિસર્કલ સિટીબસ ટર્મીનસને જોડતો રસ્તો પણ સુવિઘાજનક બની ગયેલ છે,

Related posts

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

કવિતા ભાભી દેખાશે હવે બીગબોસમાં

Ahmedabad Samay

શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની મીટિંગ યોજાઇ

Ahmedabad Samay

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો