June 5, 2026
ગુજરાત

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

જુનાગઢ રેલવે સ્ટેશન નજીક જોશીપરા રેલવે ફાટક સવારના સમયે બંધ કરવામાં આવતું હતું ત્યારે પસાર થઈ રહેલ રીક્ષા રેલવે ટ્રેકમાં ફસાઈ જતા થોડીવાર માટે સવ કોઈના શ્વાસ અધર ચડી ગયા હતા તાત્કાલિક હાજર લોકોએ મળી ફસાયેલ રિક્ષા ને હેમખેમ બહાર કાઢી હતી જેના કારણે જાનહાની ટડી છે પરંતુ આવું થવા પાછળ પણ બેદરકારી કોની છે તે અંગે તપાસ થવી જરૂરી છે હજુ બાલાસોર જેવી દુર્ઘટના ન બને તે માટે રેલ તંત્ર એ તકેદારી રાખવી જરૂરી બની છે જૂનાગઢના મધ્યમાં આવેલા ફાટક દરરોજ દિવસ દરમિયાન અનેક વખત બંધ થતા હોય છે ત્યારે વધુ એક વાર અટક બંધ થવાના સમયે આ રીતની ઘટના બનતા લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે છેલ્લા ઘણા સમયથી શહેરના મધ્યમાંથી પસાર થતી ટ્રેન ફાટક દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ફાટક બંધ કરવા સમયે કેટલાક લોકોને ફાટકમાં ફસાવવું ન પડે તે માટે આ રીતે ઉતાવળા પગલાં પણ ભરતા હોય છે જેને કારણે અકસ્માત સર્જવાની ભીતિ રહે છે

Related posts

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

admin

ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ, સરકાર ઈચ્છેતો 18% ભાવ ઘટાડીનશકે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

Ahmedabad Samay

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો